0
બીમારી, નોકરી કે દેવામાંથી મુક્તિ માટે ઉપાય
મંગળવાર,જૂન 12, 2018
0
1
ગુરૂવારના દિવસે 225 ગ્રામ લોટના પાંચ ગોળા બનાવો અને તેમા હળદર, ઘી, ગોળ અને ચણા મુકીને ગાયને ખવડાવો. આ દરમિયાન તમારી મનોકામના ગાયના કાનમાં કહી દો. જો કે આ ધ્યન રાખો કે ગાય સફેદ નહી હોવી જોઈએ.
1
2
Vastu Tips- ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ જીવશો એશોઆરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી
2
3
જો તમે કોઈપણ કરોડપતિ વ્યક્તિની કુંડળી જોશો તો તમને તેમા એક મોટી સમાંતા જોવા મળશે. આ સમાનતા છે જ્યોતિષશાસ્ત્રનો એક ખાસ યોગ.
આ યોગોના વિષયમાં કહેવામાં આવે છે કે આ જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ રહેલો હોય છે. એ જન્મથી કે પછી પોતાની યોગ્યતા અને લગનથી ...
3
4
જ્યોતિષ ગ્રંથ મુજબ ફક્ત નવગ્રહને છોડીને બાકી બધા ગ્રહ ભગવાન રુદ્ર મતલબ શિવના ક્રોધથી ઉત્પન્ન થયા છે. મોટાભાગના ગ્રહની પ્રકૃતિ સામાન્ય રીતે હાનિકારક હોય છે. પણ કેટલાક નવગ્રહ વધુ શુભ ગ્રહ માનવામાં આવે છે. જો જ્યોતિષ મુજબ તેમની પૂજા અર્ચના કરવામાં આવે ...
4
5
દરેક કોઈ ઈચ્છે છે કે માતા લક્ષ્મી તેમના ઘરમાં સ્થાઈ નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધથી સંકળાયેલો એવા જ ઉપાય જણાવી રહ્યા છે જ્યારે પછી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેનો સ્થાઈ નિવાસની શકયતાઓ વધી જાય છે.
5
6
જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થવાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે
6
7
શુક્ર ગ્રહને ભૌતિક સુખ,ધનઅને પ્રેમ સંબંધના કારક ગણ્યા છે . આ બધા બાબતોમાં લાભ મેળવવા માટે શુક્રવારે આ 7 વસ્તુઓ ખાવો તો ઘણું લાભ મળે છે.
7
8
પિતૃદોષના કારણે આપણા સાંસારિક જીવનમાં અનેક અવરોધ ઉભા થાય છે. જ્યોતિષ અને પુરાણોમાં પણ પિતૃદોષના સંબંધમાં જુદી જુદી ધારણા છે પણ એ ચોક્કસ છે કે આ આપણા પૂર્વજ અને કુલ પરિવારના લોકો સાથે જોડાયેલ દોષ છે.
પિતૃદોષને કારણે આપણે આધ્યાત્મિક સાધનામાં પણ ...
8
9
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે. તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે ...
9
10
મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહ માટે વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા છેકે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં લાભ મળી શકે છે. સાથે જ હનુમાનજીની કૃપાથી બધા પ્રકારની તકલીફ અને ક્લેશોમાંથી મુક્તિ મળી જાય છે. અહી જાણૉ 5 એવા ઉપાય જેના દ્વારા આ ...
10
11
દરેક મનુષ્યની પોતાની જીંદગીમાં ઈચ્છા હોય છે કે તેને સારી નોકરી મળે કે પછી તેને નોકરી અને વેપારમાં ખૂબ પ્રગતિ મ્ળે. પણ ક્યારેક ક્યારેક પર્યાપત યોગ્યતા હોવા છતા અને બધુ ઠીક હોવા છતા પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અનેક લોકો સાથે તો બધુ કરવા છતા જેવુ ...
11
12
મહિલાઓ અને પુરૂષ પોતાનો કિમંતી સામાન મુકવા માટે પર્સનો પ્રયોગ કરે છે. બધા ઈચ્છે છે કે તેમનુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે અને ફાલતૂ ખર્ચ ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ પણ મહત્વ રાખે છે. જ્યોતિષ મુજબ કેટલીક એવી ટિપ્સ છે જેને ...
12
13
1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો.
13
14
પ્રકૃતિમાં અનેક પ્રકારની વનસ્પતિયો અને ખનિજ લવણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિયોનો ઉપયોગ મોટાભાગે જડી બૂટ્ટીયોના રૂપમાં પણ કરવામાં આવે છે.
આવી જ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ તંત્ર-મંત્રની ક્રિયામાં કરવામાં આવે છે. જેનુ નામ છે નાગકેસર. તેને એક ફૂલના ...
14
15
તમે સારી નોકરી અથવા વ્યવસાય કરી રહ્યા છો જ્યાથી તમને આવક પણ સારી થાય છે પણ ઘરમાં પૈસા ટકતા નથી. આવે છે અને ચાલ્યા જાય છે. ઈચ્છવા છતા પણ ધન જોડી નથી શકતા તો તેનુ કારણ છે તમારા ઘરમાં કેટલાક દોષ રહેલા છે જે ધન જોડવા નથી દેતા. તમારી તિજોરીમાં ...
15
16
જો તમે દિવસ-રાત મેહનત કરીને પૈસા જમા કરો છો અને પૈસા રોકાતું નહી ,તો અમે તમારા એવા પાંચ ઉપાય જણાવી રહ્યા છે. જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને એ તમારું સાથ છોડીને ક્યારે નહી જશે.
16
17
જ્યોતિષમાં પુખરાજને ખૂબ જ મહત્વનુ સ્થાન મળેલુ છે. ગુરૂ ગ્રહની મજબૂતી માટે પહેરાવવામાંઅ અવેલ પુખરાજ સંબંધોને મજબૂતી પ્રદાન કરવાની સાથે સાથે જાતકને માલામાલ કરે છે અને સંતાન સુખમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મહિલાઓની કુંડળીમાં ગુરૂ પતિનો કારક છે. તેથી ...
17
18
8 એપ્રિલના રોજ વૈશાખ મહિનાની અષ્ટમી તિથિ છે. તેને કાળાષ્ટમી કહેવામાં આવે છે. રવિવારના કારક દેવ કાળભૈરવ છે. આ દિવસે આ પર્વ આવવાથી દિવસ અને રાત બંનેનુ મહત્વ વધી જાય છે. આ યોગ મંગલસૂચક છે. દૈત્ય ગુરૂ શુક્ર ગ્રહ મેષ રાશિમાં અને દેવ ગુરૂ બૃહસ્પતિ તુલા ...
18
19
હનુમાન જયંતીના ખાસ ટોટકા ખાસ ફળ આપે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી અને મંગળ દેવતાની ખાસ પૂજાનો દિવસ હોય છે. આ ટોટકા હનુમાન જયંતીથી શરૂ કરી દરેક મંગળવારે કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. માણસ જ્યારે બીજાનું પ્રમોશન થાય છે તો તેમના પ્રસિદ્ધીથી ...
19