શનિવાર, 10 જાન્યુઆરી 2026
0

હનુમાન જયંતિ ટોટકા ખાસ ફળ આપે છે.

બુધવાર,માર્ચ 28, 2018
0
1
જો તમે ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો આ સહેલા ઉપાયો અજમાવો - જો ઘરમાં પુષ્કળ કમાણી થવા છતા પૈસો ટકતો ન હોય તો દરેક શનિવારે કાળા કૂતરાને સરસિયાનુ તેલ લગાવેલ રોટલી ખવડાવો. ઘરમાં પૈસાની કમી ક્યારેય નહી આવે. - જો ...
1
2
. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો.
2
3
શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે તેથી વૃશ્ચિક રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ સમય, ધનને સમાંતર અને મકરનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે આ ત્રણ રાશિના લોકો શનિ અમાવસ્યા દિવસે શનિ મંદિરમાં સાત સૂકા નારિયેળ એક કાળા કપડા બાંધી ભગવાન શનિને અર્પિત કરો. શનિ ...
3
4
શું તમે જાણો છો કાળી મરીના ટોના ટોટકામાં પણ કામ આવે છે. કાળી મરીથી જ્યાં સ્વાસ્થ્ય તો સહી રહે છે જ ઘણી મુશ્કેલીઓ થી પણ મુક્તિ મળે છે. આવો જાણીએ કાળી મરીના એવા જ કેટલાક ઉપાય જેનાથી તમારા ભાગ્ય બદલી જશે.
4
4
5
ઘણી વાર કોઈથી તમને સાંભળ્યું હશે કે જમણા હાથમાં સતત ખંજવાળ થઈ રહી છે. એના પર કોઈએ કહ્યું હશે જે પૈસા આવવા વાળા છે. પ્રાચીન સમયમાં અમારા મિની એવા જ સંકેતોના આધારે ભવિષ્યવાણી કરતા હતા જે સત્ય થતી હતી.
5
6
ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત ...
6
7
હિન્દુ ધર્મમાં દરેક વાર મુજબ કેટલાક ધાર્મિક ઉપાયો એટલે કે ટોટકા જણાવેલા છે.. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો બતાવીશુ જેને કરવાથી ક્યારેય તમારા ઘરમાં પૈસાની કમી નહી આવે..
7
8
કેટલાક ઉપાય મોટૅઅ કાનના હોય છે જે પરંપરાના રૂપમાં કે શ્રૃતિના મુજબ કરવામાં આવે છે. તેમાંથી જ કેટલાક આ પ્રકાર છે. 1 શનિવારની અમાસના રોજ પીપળના વૃક્ષની પૂજા અને 8 પરિક્રમા કરીને કાળા તલથી યુક્ત સરસવના તેલના દીવો પ્રગટાવીને છાયાદાન કરવાથી શનિની ...
8
8
9
ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક જલ્દી જલ્દી શ્રીમંત અને લાખપતિ બનવા માંગે છે પણ કહેવાય છે કે સમય પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળતુ નથી. તમે પ્રયત્નોથી તમારા ભાગ્યમાં ધનની અભિવૃદ્ધિ કરી શકો છો. આ માટે તમે જ્યોતિષીય અને આધ્યાત્મિક ગુરૂઓની મદદ ...
9
10
દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ પરેશાની હોય જ છે. એ ભલે પછી પોતીકાઓ સાથે સારો સંબંધ ન હોવો હોય કે પછી પૈસાની સમસ્યા હોય કે પછી કોઈ અન્ય પરેશાની.. લોકોને રોજ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
10
11
ભગવાનની સાચા મનથી પૂજા કરતા પર એ તેમના ભકત બધા કષ્ટ લઈ લે છે. જો તમે ઈચ્છા મુજબ સંબંધિત દેવી-દેવતાઓને દીપક પ્રગટાવીએ તો માણસની દરેક મનોકામના પૂર્ણ હોય છે. ધન પ્રાપ્તિ, ખરાબ સ્વપનથી મુક્તિ, નોકરીમાં પ્રમોશન વગેરે ઈચ્છાઓની પૂર્તિ હોય છે. જાણો કઈ ઈચ્છા ...
11
12
દેવી-દેવતાઓના પૂજનમાં ઘણા પ્રકારની સમાગ્રીઓના ઉપયોગ કરાય છે. આ વસ્તુઓમાં ઘીના પણ મહ્ત્વપૂર્ણ સ્થાન છે. ઘીના દીપક પ્રગટાવાથી પણ ખાસ મહ્ત્વ છે. માન્યતા છે કે ભગવાનને ઘી અર્પિત કરતા અને શિવલિંગ પાસે રાતના સમતે ઘીના દીપક પ્રગટાવાથી સ્વાસ્થય લાભની સાથે ...
12
13
દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ મંગલ બુધ અને રાહુનુ અશુભ હોવુ છે. આ ગ્રહોના અશુભ હોવાથી મુશ્કેલીઓ વધવા માંડે છે. સમજી વિચારેલા કામ પૂરા થતા નથી. પૈસાનુ નુકશાન પણ સતત થતુ રહે છે.. આ ત્રણ ગ્રહોને ...
13
14
ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની જાય છે.. ઉપરથી આજની વધતી મોંઘવારીને કારણે મોટાભાગના લોકો માટે ઘર ખરીદવુ કે બનાવવુ એક સપનુ રહી ગયુ છે. ઘણા લોકો એવા છે જેમનુ પોતાનુ ઘર નથી અને તેઓ કોઈ ભાડાના ...
14
15
જો તમે આર્થિક રૂપે પરેશાન રહો છો તો બિનજરૂરી ખર્ચને કારણે દર મહિને તમારુ બજેટ બગડી રહ્યુ છે તો ગુરૂવારના દિવસે ધન વૃદ્ધિના ઉપાય અજમાવવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં બતાવાયુ છે કે ગુરૂ ધનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ પર ગુરૂની કૃપા હોય છે તેની આર્થિક ...
15
16
ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત ...
16
17
કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખા ય છે. અત્યાર સુધી સ્ત્રીની સુંદરતા વિશે જ આપણે બોલતા રહ્યા પણ તલથી સ્ત્રીના તલ ભવિષ્ય વિશે આપણે
17
18
સ્મશાનનું નામ સાંભળતા જ મનમાં એક ભય ઉભો થાય છે. પણ લાલ કિતાબમાં એક એવો ઉપાય છે જે સ્મશાનની ભૂમિ પર જઈને જ થાય છે. પણ આ ઉપાય માટે કોઈ તંત્ર-મંત્રની જરૂર નથી . માત્ર આટલું જ કરવુ કે તમે એક નાનકડુ માટીનું વાસણ લઈ સ્મશાન જાવ .
18
19
અનેક લોકો પોતાના ઘર કે દુકાનની બહાર લીંબૂ-મરચાં લટકાવી રાખે છે. કેટલાક લોકોનું માનવુ છેકે તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર રહે છે અને સભ્યોને કોઈ પરેશાની થતી નથી પણ આ બધી ફક્ત વાતો છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર ...
19