0
Gupt Navratri - ગુપ્ત નવરાત્રીની પૂજા વિધિ
મંગળવાર,જૂન 20, 2023
0
1
Masik Shivratri 2023- અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ શુક્રવાર, 16 જૂન, 2023 ના રોજ સવારે 08.39 કલાકથી શરૂ થશે અને 17 જૂન, 2023, શનિવારના રોજ સવારે 09.11 કલાકે સમાપ્ત થશે. કારણકે પ્રદોષ કાળમાં માસીક શિવરાત્રીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
1
2
Guruwar upay- ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે. આપણે ખૂબ મહેનત કરીએ છીએ. સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરીએ છીએ. છતા ઘણીવાર આપણો પ્રોગ્રેસ થતો નથી કે આર્થિક સ્થિતિ ...
2
3
Friday Upay- આ સરળ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે
3
4
Kalashtami- કાલાષ્ટમી પર બાબા કાલભૈરવની પૂજા કરવામાં આવે છે .તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે. આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી ...
4
5
Astrology Mantra -રાશિ મુજબ આ મંત્ર જાપ કરવાથી મળશે સફળતા અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે.
5
6
લોટ બાંધતી વખતે તાંબાના વાસણમાં કે વાસણમાં પાણી લો. કારણ કે આ ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ભગવાનનું ભોજન બનાવવામાં તાંબાના વાસણોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
6
7
દરેક વ્યક્તિને એક સમય પછી પોતાના જીવનને સ્થિર અને આગળના જીવનમાં સુખી બનાવવા માટે એક સફળ કરિયરની જરૂર હોય છે. આજના સમયમાં કોમ્પિટિશન ઘણી વધી ગઈ છે, આવી સ્થિતિમાં દરેક જણ એકબીજાથી આગળ નીકળવાની હરીફાઈ કરી રહ્યા છે.
7
8
ચૈત્રના મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાથી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri 2023) ની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ ...
8
9
લાલ કિતાબ અનુસાર, જો તમે ઘણા પૈસા મેળવવા માંગો છો, તો તજની યુક્તિ ખૂબ અસરકારક છે. આ માટે તજનો પાઉડર લો અને અગરબત્તીને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. ત્યારપછી તમારા પર્સ, તિજોરીમાં તજનો પાવડર છાંટો અને બાકીનો પાવડર ઘરના મંદિરમાં રાખો. ...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
જો બિજનેસમાં સફળતા જોઈએ તો તેના માટે જ્યોતિષના આ ઉપાયોને અજમાવવાથી બિજનેસમાં આવી રહી પરેશાનીઓ અને હાનિનો નિવારણ થશે. આજે અમે તમને ધંધની સફળતા માટે કેટલાક ઉપાય જણાવી રહ્યા છે.
10
11
Dream Science: સ્વપન શાસ્ત્રના મુજબ સપનામાં જોવાતી દરેક વસ્તુનુ કઈક ન કઈક અર્થ જરૂર હોય છે. કેટલાક સપના શુભ તો કેટલાક અશુભ સંકેતની તરફ ઈશારા કરે છે. આજે જાણીએ કે સપનામાં બિલાદી જોવાના શુ અર્ત
11
12
પુષ્ય શબ્દનો શાબ્દિક અર્થ છે પોષણ કરવુ અથવા પોષણ કરનારા અને આ શબ્દનો શાબ્દિક અર્થ જ પોતાની રીતે આ નક્ષત્રના વ્યવ્હાર અને આચરણમાં ઘણુ બધુ જણાવી દે છે. કેટલાક લોકો પુષ્ય નક્ષત્રને તિષ્ય નક્ષત્રના નામ સાથે સંબોધિત કરે છે. તિષ્ય શબ્દનો અર્થ છે શુભ હોવુ ...
12
13
શુક્રવાર,ડિસેમ્બર 9, 2022
Rice Remedies: જીવનમાં ઘણી વાર મેહનત કર્યા છતાંત ફળ નથી મળે છે. તેનુ કારણે સૂતેલુ ભાગ્ય થઈ શકે છે. તેથી જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આજે એક એવા જ સરળ ઉપાય વિશે જણાવી રહ્યા છે.
દરેક માણસના દિલની ઈચ્છા હોય છે કે કે સારી અને સુખમય જીવન ...
13
14
Limbu Na Upay : દરેક કોઈની ઈચ્છા હો ય છે કે તે ધનવાન થવાની સાથે ખુશહાલ જીવન જીવે. આ માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ અનેકવાર વધુ મહેનત કરવા છતા બીજાની જેમ સપનુ પુર્ણ કરી શકતા નથી. અને પૈસાની તંગી કાયમ રહે છે.
14
15
Evening Totke: જો તમે જીવનમાં ઘણા સમસ્યાઓથી ઘેરાયેલા અને તેનાથી બહાર નિકળવા ઈચ્છો છો તો સૂર્ય ડૂબવાથી પહેલા જ્યોતિષશાસ્ત્રમાં ખાંડના કેટલાક ઉપાય વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને કરવાથી ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
15
16
શા માટે ઘર ના દરવાજે લીંબુ મરચા લટકાવવામાં આવે છે ? જાણો કારણ why people hang lemon chili outside the house and shop
16
17
Nariyal Totke Upay: સનાતન ધર્મમાંને શ્રીફળનો દરજ્જો અપાયુ છે. શ્રીફળ એટલે કે ફળોમાં શ્રેષ્ઠ, નારિયેળના ઉપયોગ વગર પૂજા-પાઠ, શુભ કામ અધૂરા છે. તેમજ જ્યોતિષ અને લાલ પુસ્તકમાં પણ ઘણા પ્રકારના ગ્રહ દોષને દૂર કરવામાં નારિયેળને ખૂન અસરકારી માનવામાં આવ્યુ ...
17
18
Children Teeth Auspicious Sign: બાળકના દાંત નિકળવાનો એક નક્કી સમય હોય છે પણ ઘણી વાર કેટલાક બાળકોના દાંત જલ્દી કે મોડેથી નિકળવા શરૂ થાય છે. તેથી આ માતા-પિતા માટે શુભ-અશુભ સંકેત હોય છે. આવો જાણીએ આ સંકેતના વિશે
18
19
શ્રાવણ મહીનો શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય હોય છે. આ મહીનામાં શિવજીને પ્રસન્ન કરવો સરળ હોય છે અને શિવજી પ્રસન્ન થઈ જાય તો જીવનના બધા દુખ દૂર થઈ જાય છે. સાથે જ મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી શ્રાવણ મહીનામાં શિવથી સંકળાયેલા ઉપાય કરવા
19