0

Chanakya Niti - બીજાની ભૂલોમાંથી શીખતા રહેશો તો તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહી થાવ

શનિવાર,મે 14, 2022
0
1
ચાણક્ય નીતિ (Chanakya Niti)અનુસાર મનુષ્યને જીવનનુ મહત્વ જાણવુ જોઈએ. આ જીવન અણમોલ છે. જે લોકો આ વાતને નથી સમજતા અને ખરાબ આદત, સંગતમાં લિપ્ત રહે છે. તેમને સફળતા મેળવવા માટે જીવનભર સંઘર્ષ કરવો પડે છે. આવા લોકોનુ જીવન પણ આગળ જઈને દુખ અને સંકટોથી ઘેરાય ...
1
2
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અનેક એવી વાતો બતાવી છે. જેનુ પાલન કરીને વ્યક્તિ સફળ વ્યક્તિ બનવા સાથે સમાજમાં માન સન્માન મેળવી શકેછે. ચાણક્યએ પોતાની નીતિયોમાં અનેક એવી વાતો બતાવી છે જેને ઘણા લોકો માનતા નથી. આચાર્ય ચાણક્યએ ખૂબ સમજી વિચારીને લખ્યુ છે. ...
2
3
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનના અનેક પહેલુઓ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. તેની નીતિઓ જીવનને જીવવાની રીતે બતાવવા સાથે જ સફળતાનો રસ્તો પણ બતાવે છે. આચાર્ય ચાણક્યની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય્છે. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, ...
3
4
B.R.Ambedkar ભીમરાવ આંબેડકરના 21 વિચાર - જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. 130th birth anniversary 130th birth anniversary
4
4
5
આચાર્ય ચાણક્યએ જીવન સાથે સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કર્યો છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યુ છે કે વ્યક્તિને કંઈ વાતોને શેયર કરવાથી બચવુ જોઈએ.
5
6
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલ નીતિઓ આજે પણ કારગર અને સત્યના નિકટ છે. આચાર્ય ચાણક્યએ જે નીતિઓ બતાવી છે જો વ્યક્તિ તેનો યોગ્ય રીતે પાલન કરે તો કલ્યાણ જ થાય. આજના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા વધુથી વધુ પૈસા કમાવવાની અને સુખ ભોગવવાની હોય છે. કોઈને અકૃત ...
6
7
આચાર્ય ચાણક્ય તેમની નીતિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પોતાની નીતિઓના બળ પર તેણે નંદ વંશનો નાશ કર્યો અને સામાન્ય બાળક ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો સમ્રાટ બનાવ્યો. આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને શિક્ષણશાસ્ત્રી હતા. ચાણક્યએ નીતિ ...
7
8
આચાર્ય ચાણક્યએ ગ્રંથ નીતિ શાસ્ત્રમાં એવુ વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે જીવનને સરળ બનાવે છે. જીવન સાથે જોડાયેલ અનેક પહેલુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિને જીવનમાં એવા સંકેતો મળે છે, જેને તે નજર અંદાજ કરી દે છે. આવા ...
8
8
9
આચાર્ય ચાણક્ય મુજબ ઘરના વડીલે હંમેશા શ્રેષ્ઠ સંબંધો જાળવી રાખવા જોઈએ. તમારે તમારા ભાઈ અને તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. જેથી તમે આખા ઘરને એક તાંતણે બાંધી શકશો.
9
10
આચાર્ય ચાણક્ય એક કુશળ રાજનીતિ, અર્થશાસ્ત્રી અને કૂટનીતિજ્ઞ હતા. ચાણક્યએ પોતાની નીતિઓ દ્વારા એક સાધારણ બાળક ચંદ્રગુપ્તને મોર્ય વંશનો સમ્રાટ બનાવી દીધો હતો. એવુ કહેવાય છે કે નીતિ શાસ્ત્રમાં વર્ણિત નીતિઓને અપનાવીને વ્યક્તિ પોતાના જીવનની સમસ્યાઓને દૂર ...
10
11
ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એક શ્લોક દ્વારા 4 પ્રકારના લોકોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે જણાવ્યું છે. આચાર્ય કહે છે- 'लुब्धमर्थेन गृह्णीयात्स्तब्धमञ्जलिकर्मणा,मूर्खश्छन्दानुरोधेन यथार्थवाद न पण्डितम्''.
11
12
આચાર્ય ચાણક્યનુ (Acharya Chanakya) નામ સાંભળતા જ એક કુશળ રાજકારણી, ચતુર રાજદ્વારી, કુશળ અર્થશાસ્ત્રી અને વિદ્વાન વિદ્વાનની છબી મનમાં આવે છે. આચાર્યને મૌર્ય સમાજના સ્થાપક કહેવામાં આવે છે. આચાર્યએ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ, દૂરંદેશી અને અનુભવોને કારણે ...
12
13
કહેવાય છે કે માણસના જીવનમાંથી કર્મ ક્યારેય તેનો પીછો છોડતા નથી. તે એ જ રીતે તેની પાછળ ચાલે છે, જેમ વાછરડું ગાયોના ટોળામાં પણ પોતાની માતાને શોધે છે અને તેની પાછળ પાછળ ચાલે છે, તેવી
13
14
આચાર્ય ચાણક્યે નીતિશાસ્ત્રમાં જીવનની હકીકતોનો ઉલ્લેખ કર્યો છે. ચાણક્યની આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. જો આચાર્ય ચાણક્યના રૂપમાં વર્તમાન સમયની તુલના કરવામાં આવે તો આજનો સમય એકદમ બદલાય ગયો છે. પણ આજે પણ આચાર્ય ચાણક્યની નીતિ શાસ્ત્રમાં વર્ણિત વાતોને નજર ...
14
15
પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. એક દિવસ તેનું ફળ ચોક્કસ મળે છે. તેથી મહેનતથી દૂર ન ભાગશો. પરિશ્રમ જ સફળતાની ચાવી છે.
15
16
જો આચાર્ય ચાણક્યની નીતિઓની વાત કરીએ તો બતાવી દઈએ કે સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્ય એ.( Chandragupta Maurya )પણ તેમના વિચારોને અપનાવીને મગધ સામ્રાજ્ય પર રાજ કર્યુ. તેમની નીતિઓ એટલી પ્રભાવી હતી કે નંદ વંશનો નાશ પણ તેમની જ મદદથી થયો.
16
17
આચાર્ય ચાણક્ય (Chanakya Niti)ને એક સારી લાઈફ કોચના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કૌટિલ્યના નામથી ઓળખાનારા આચાર્ય ચાણક્ય દુનિયાભરમાં પોતાની નીતિઓને લઈને જાણીતા છે. એવુ કહેવાય છે કે મહાન રણનીતિકાર તરીકે જાણીતા ચાણક્યની નીતિઓના બળ પર નંદ વંશનો નાશ થયો હતો
17
18
આચાર્ય ચાણક્યનું માનવુ છે કે સુંદરતા જ સર્વસ્વ નથી, જો તમારી પાસે સુંદરતાની સાથે જ્ઞાન, વિદ્યા અને સમજણ ન હોય તો તમે પલાશના ફૂલ જેવા છો જે સુંદર દેખાય છે, પરંતુ સુગંધ નથી. તેથી, વ્યક્તિને તેના ગુણો દ્વારા ઓળખો રૂપ દ્વારા નહી.
18
19
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે. અહીં જાણો તે 5 આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે. આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે.
19