0
કોઈ છે મૌન તો કોઈ ઝાડ પર લટકીને કરે છે તપ , આ છે ખાસ બાબા
રવિવાર,માર્ચ 13, 2016
0
1
શરીરની શુદ્ધિ માટે સ્નાનના મહ્ત્વ છે. શાસ્ત્રો મુજબ 4 પ્રકારના સ્નાન ના વર્ણન છે.
1
2
સિંહસ્થ આવી રહ્યા છે. જેના મન ધર્મમાં લાગે છે એ બધા જવા ઈચ્છે છે. પણ કોઈ કારણ કુંભમાં બધા લોકો નહી જઈ શકતા , પણ જવાનું વિચારે છે. આ સમય દાન, જપ, ધ્યાન
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ વર્ષે 22 એપ્રિલથી 21 મે સુધી કુંભ મેળા આયોજિત થશે. આ ધાર્મિક મેળામાં એવા સાધુ સંત ઓઅણ આવશે જે લોકોના આકર્ષણના ક્રેંદ્ર થશે જેમ કે અઘોરી , કાપાલિક , નાગા સાધુ
3
4
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થનાર સિંહસ્થ મહાકુંભ માટે એક ખાસ અગરબત્તી બનાવી રહ્યા છે.આશરે 121
4
5
જ્યોતિષિઓનું માનવુ છે કે સિંહસ્થ 2016 દરમિયાન જે ગ્રહ યોગ બની રહ્યા છે તે અનિષ્ટકારી છે જ્યાર પછી હવે સરકારે સંતોને તેનો ઉપાય શોધવા માટે કહ્યુ છે.
અનિષ્ટકારી યોગથી બચવા માટે સિંહસ્થ પ્રાધિકરણ અધ્યક્ષ જ્યારે પંડિતો પાસે પહોંચ્યા તો તેમણે આ માટે ...
5
6
ઉજ્જૈનમાં આયોજીત થનારો સિંહસ્થ મહાપર્વ દસ મહાયોગ રહેવા દરમિયાન ઉજવવામાં આવે છે. વર્ષ 2016 એપ્રિલ મહિનાથી ઉજ્જૈનમાં સિંહસ્થ ઉજવવામાં આવશે. આ 12 વર્ષે ઉજવાય છે. જેને લઈને ઉજજૈનમાં ઉત્સવી વાતાવરણ ફેલાય ગયુ છે. જે દસ મહાયોગનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ...
6
7
ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
ઉજ્જૈન: વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ.પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે
7
8
ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
ઉજ્જૈન ભારતમાં ક્ષિપ્રા નદી કાંથે વસાયેલા મધ્યપ્રદેશના એક મુખ્ય ધાર્મિક નગર છે.
8
9
ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
સિંહસ્થ મેલા કાર્યાલય દ્વારા પરિસરમાં કૉલ સેંટર શરૂ કરી દીધું છે . સિંહસ્થના આ પ્રથમ કૉલ સેંટર છે. કોઈ માણસ જ્યારે એમના મોબાઈલથી કે લેંડલાઈનથી 1100 નંબર ડાયલ કરશે ત્યારે આ કૉલ સેંટરથી કનેક્ટ
9
10
ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં કુંભ મેળો એ સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 12, 2016
કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ અલ્હાબાદ કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે. કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ ...
11
12
સિંહસ્થ 2016માં ત્રણ શાહી સ્નાન થશે . પહેલો શાહી સ્નાન 22 અપ્રેલને એ 9 મે અને 21 મે ક્રમશ બીજા અને ત્રીજો શાહી સ્નાન થશે. શાહી સ્નાનની આ તારીખો સોમવારને અખાડા પરિષદની મીટિંગમાં નક્કી થઈ.
12
13
જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે.
13
14
વર્ષ 2016માં મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં સિંહસ્થના મેળો લાગશે. સિંહસ્થ 22 અપ્રેલ થી 21 મે 2016 સુધી રહેશે. ઉજજૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જ્યારે ગુરૂ સિંહ રાશિમાં સૂર્ય એમની ઉચ્ચ મેષ રાશિમાં અને ચંદ્રમા તુલા રાશિમાં હોય છે. ત્યારે ઉજ્જૈનમાં ...
14
15
વાસ્તવમાં કુંભ મેળો એક એવો અકલ્પનીય આયોજન છે. જે માત્ર પવિત્ર ગંગામાં જ્યોતિષની દ્રષ્ટિથી એક ચોક્કસ શુભ સમયમાં ડૂબકી લગાવવા સુધી જ સીમિત નથી જો સદીયોથી ભારતના કરોડો લોકો આ પરંપરામાં અખંડ વિશ્વાસ બનાવતા આવી રહ્યા છે કે કુ&ભ મેળામાં સંગમ (ગંગા ...
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2013
તીર્થોમાં મુખ્ય પ્રયાગરાજ અલ્હાબાદમાં આ વખતે 144 વર્ષ પછી ગંગાના ત્રિવેણી સંગમ તટ પર મહાકુંભનો મહોત્સવ ઉજવાય રહ્યો છે. આ કુંભમાં શાહી સ્નાનની પાંચ તારીખો છે. પહેલી 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ, બીજી 27 જાન્યુઆરી પોષ પૂર્ણિમાના દિવસે, ત્રીજી 19 ...
16
17
સોમવાર,જાન્યુઆરી 21, 2013
અલાહાબાદ. ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલ મહાકુંભને ધ્યાનમાં રાખતા 10 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસના દિવસે ત્રણ કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવી આશા છે. આ પ્રસંગ પર મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખતા રેલવે તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ...
17
18
ગુરુવાર,જાન્યુઆરી 17, 2013
કુંભમેળામાં દેશના ખૂણા ખૂણાથી આવેલ મુસાફરોને સ્ટેશનથી પવિત્રધામ સુધી પહોંચાડવા તીર્થ સ્થળોના દર્શન અને સંગમ સ્થાનમાં કોઈપણ પ્રકારની અસુવિદ્યા ન થાય તેને ધ્યાનમાં રાખતા પર્યટન વિભાગ દ્વારા ભારત સરકારની કૈપેસિટી બિલ્ડિંગ ફોર સર્વિસ પ્રોવાઈડર યોજના ...
18
19
બુધવાર,જાન્યુઆરી 16, 2013
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં ગંગા-યમુના અને અદ્દશ્ય સરસ્વતીના સંગમ્પર મકર સંક્રાંતિના દિવસે ચૌદ જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ દેશના સાધુ-સંતો માટે એક પ્રસંગ હોય છે. લોકો સાથે જોડાઈને ધર્મને સમજવો અને સમજાવવો. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીથી મહાશિવરાત્રિ ...
19