0
Vastu Tips: શુ ઘરમાં ચોરી કરીને મની પ્લાંટ લગાવવો યોગ્ય છે ? ન કરશો આ 5 ભૂલ, તિજોરી થઈ જશે ખાલી
બુધવાર,મે 29, 2024
0
1
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ અનેક વાર ખૂબ મહેનત કરવા છતા જીવનમાં ચાલી રહેલ સમસ્યામાંથી બહાર નીકળવામા અસમર્થ રહે છે. જેનુ કારણ ઘરનુ વાસ્તુ દોષ માનવામાં આવે છે.
1
2
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને ...
2
3
તમે હંમેશા આસપાસ મુકેલી વસ્તુઓને વાસ્તુ મુજબ મુકવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ નિયમો નુ પાલન કરો છો તો આપણા જીવનમાં સમૃદ્ધિ કાયમ રહે છે.
3
4
હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડની પૂજાનુ વિધાન છે. આ સાથે જ કેટલાક વૃક્ષના પાનનો ઉપયોગ અનેક ધાર્મિક અનુષ્ઠાનો માં પણ થાય છે. આજે અમે તમને એક આવા જ ઝાડના પાન સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ બતાવીશુ. જેને અપનાવીને તમારુ ઘર ઘન ધાન્યથી ભરેલુ રહેશે
4
5
Tulsi Manjari Upay : હિન્દુ ધર્મમાં તુલસીની પૂજાનુ ખાસ મહત્વ છે. તુલસીની પૂજા વિશે કહેવાયુ છે કે જે ઘરમાં તુલસી હોય છે તેની પાસે ક્યારેય પણ નેગેટિવ એનર્જી આવતી નથી. આવો જાણીએ તુલસીના છોડ પર મંજરી આવે તો તેનુ શુ કરવુ જોઈએ
5
6
ઘણા પ્રાણીઓને ગુડલકની નિશાની માનવામાં આવે છે. લોકો ઘરમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ પાળે છે. કેટલાક કૂતરો રાખે છે અને કેટલાક બિલાડી રાખે છે
6
7
બુધવાર,ફેબ્રુઆરી 28, 2024
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કે ઘરમાં પાણીથી ભરેલુ માટલુ મુકવાના શુ ફાયદા હોય છે.
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 22, 2024
પૈસા મુકવા માટે મોટાભાગના લોકો પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી જઈ રહી છે.
8
9
શનિવાર,ફેબ્રુઆરી 17, 2024
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
Vastu Tips: રસોડાનુ ઘરનુ સૌથી મહત્વનુ સ્થાન છે. આવામાં રસોડા સાથે જોડાયેલ વાસ્તુ નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. નહી તો તેનો પ્રભાવ પરિવારના સભ્યો પર પણ પડશે. આવો જાણીએ જ્યોતિષ અનિરુદ્ધ જોષી પાસેથી જાણીએ કિચન સંબંધી વાસ્તુ નિયમો વિશે.
10
11
સોમવાર,જાન્યુઆરી 29, 2024
Vastu Shastra: ઘરમાં ખુશહાલી, ધન દોલત, સમૃદ્ધિ રહે એવુ બધા ઈચ્છે છે. પરંતુ ઘણીવાર વિવિધ કારણોસર આવુ શક્ય થઈ શકતુ નથી. તેમા વાસ્તુ દોષ પણ એક મોટુ કારણ છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે
11
12
મંગળવાર,જાન્યુઆરી 23, 2024
ઘડિયાળના મામલો દરેક કોઈ માટે પોતાની પસંદનો વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો વિકલ્પ રહેલો છે. તમે કોઈપણ ઘડિયાળ પસંદ કરો, ઘડિયાળ પર લાગૂ થનારો વાસ્તુ નિયમ તો એ જ રહે છે.
12
13
શુક્રવાર,જાન્યુઆરી 12, 2024
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે કર્જથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક મજબૂરીના કારણે ઘણી વખત લોન લેવી પડે છે. આપણે લોન લઈએ તો છીએ પરંતુ તે ચુકાવી શકતા નથી. ભલે તમે ગમે તેટલી કોશિશ કરો,
13
14
ગુરુવાર,જાન્યુઆરી 4, 2024
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા બાઉલમાં થોડું આખુ મીઠું લો અને તે બાઉલમાં મીઠાની સાથે ચાર-પાંચ લવિંગ પણ મુકો. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી શકો છો
14
15
શુક્રવાર,ડિસેમ્બર 29, 2023
સનાતન ધર્મમાં આંબાના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડના પાનથી લઈને લાકડા સુધીનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય છે. કેરીના પાન વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. કેરીના પાનની મદદથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.
15
16
શુક્રવાર,ડિસેમ્બર 22, 2023
New Year 2024 Calendar : થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે. નવુ વર્ષ આવતા જ આપણે નવા નવા કેલેન્ડર ખરીદી લાવીએ છીએ. જેમા તારીખ, તહેવાર, વ્રત, રજા દરેક વાતની માહિતી હોય છે અને કેલેન્ડરને આપણે જ્યા ખાલી સ્થાન દેખાય ત્યા લટકાવી દઈએ છીએ.
16
17
મંગળવાર,ડિસેમ્બર 19, 2023
Jade Plant - વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ છોડમાં તુલસી, મની પ્લાન્ટ, શમી અને સ્નેક પ્લાન્ટ અને એક જેડ પ્લાન્ટનો (Jade plant) સમાવેશ થાય છે.
17
18
વાસ્તુ અનુસાર તમે કઈ દિશામાં ભોજન કરી રહ્યા છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ખાવું.
18
19
Bhojan- જો તમે પથારી પર બેસીને ખોરાક ખાઓ તો શું થાય છે?
હિંદુ શાસ્ત્રો અનુસાર જે લોકો પથારી પર બેસીને ભોજન કરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. વાસ્તવમાં, આ માન્યતા પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક કાર્ય માટે કેટલાક ખાસ નિયમો અને કેટલીક ...
19