મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

પાર્ટનરથી ક્યારે ન છુપાવવી પાસ્ટથી સંકળાયેલી આ 4 જરૂરી વાત

મંગળવાર,ઑગસ્ટ 7, 2018
0
1
તમે મોટાભાગે વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે કેટલીક જોડીઓ ભગવાનના ઘરે મતલબ સ્વર્ગમાંથી બનીને આવે છે. તેમની અંદર અતૂટ પ્રેમ અને વિશ્વાસ હોય છે. એકબીજા સાથે રહીને આ જોડીઓ દરેક મુશ્કેલીનો સામનો કરી લે છે. આજે અમે તમને એવી 3 જોડીઓ વિશે બતાવીશુ જેના ...
1
2
પહેલા સમયમાં છોકરીઓ લગ્નથી પહેલા થનાર પતિને જોતી નહી હતી પણ આજકાલ દુલ્હન આખા પરિવારથી મળી લે છે. લગ્નથી પહેલા સાસરિયાના લોકોથી મળવું અને વાત કરવું સામાન્ય વાત છે. ખાસકરીને લવ-મેરેજમાં. જ્યારે છોકરી સાસરિયાથી પહેલીવાર મળે છે તો મગજમાં ઘણા સવાલ આવે ...
2
3
જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો આ માહિતી તમારે માટે કામની હોઈ શકે છે. અહી અમે તમને એ વાતની માહિતી આપીશુ કે તમે તમારી પ્લાનિંગમાં કેવી રીતે સફળતા મેળવી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે ...
3
4
લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની પહેલી ...
4
4
5
દરેક છોકરી બાળપણથી જ લગ્નના સપના જુએ છે. પોતાના લગ્ન માટે દરેક છોકરી સુંદર જોવાવા ઈચ્છે છે. લગ્નની તૈયારીઓમાં દુલ્હન પોતાના માટે સમય કાઢી નહી શકતી અને ઘણી છોકરીઓ તનાવ લઈ લે છે. જે એમના ચેહરાની સુંદરતાને ઓછું કરી નાખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ...
5
6
ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથમાં ભગવાન શિવની પૂજા સંબંધિત ઘણી વાત જણાવી છે, સાથે જ જીવનથી સંકણાયેલી ઘણી વાત જણાવી છે.
6
7
લગ્ન બે લોકોનુ મિલન હોય છે. ઘણા સમય પહેલા લગ્ન ખૂબ સાધારણ રીતે જ થઈ જતા હતા પણ હવે લગ્ન પહેલા પણ અનેક પ્રકારના ફંક્શંસ થાય છે. લગ્નની પ્રક્રિયા સગાઈના ફંક્શનથી શરૂ થય છે. લગ્ન પહેલા એંગેજમેંટ થાય છે. જેમા કપલ્સ એકબીજાને રિંગ્સ પહેરાવે છે. તમે ...
7
8
રોમાંસ દરેક કપસના સંબંધોનો એક મુખ્ય ભાગ છે. ભલે વાત હોય અનમેરિડ કપલ્સની કે પછી મેરિડ કપલ્સની. બંને વચ્ચે પ્રેમ અને રોમાંસ ખૂબ જરૂરી છે. રોમાંસ વગર તેમની લાઈફ બોરિંગ અને સંબંધો કમજોર થઈ શકે છે. રોમાંસ સાથે સાથે પાર્ટનરની ફીલિગ્સને સમજવી અને તેના વિશે ...
8
8
9
નારી ભારતીય પરિવારોંમાં લક્ષ્મીના સ્વરૂપ ગણાય છે. માતા અન્નપૂર્ણાએ તેણે પોષણનો વરદાન આપ્યું છે. આ વાત જૂની સૂક્તિ છે કે જ્યાં નારીની પૂજા હોય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. જુદા-જુદા શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના કેટલાક લક્ષણ વર્ણિત છે .. આવો જાણી ...
9
10
લગ્ન કરતા પહેલા વર વધુ બન્ને પક્ષના લોકો છોકરા અને છોકરીની કુંડળી મેચ કરાવે છે. જ્યોતિષ મુજબ લગ્ન માટે ઓછામાં ઓછા 24 ગુણ મળવા જરૂરી હોય છે. તેથી દરેક પરિવાર ઈચ્છે છે કે લગ્ન નક્કી કરતા પહેલા બન્નેની કુંડળીનો મિલાન જરૂર કરે. આજે અમે તમને એવા બે અક્ષર ...
10
11
લગ્નના બંધનમાં બંધાયા પછી પતિ-પત્ની આખી આયુ માટે એકબીજાના થઈ જાય છે. પરસ્પર સમજ અને પ્રેમ જ બંનેની લાઈફને ખુશહાલ બનાવે છે પણ આ માટે સંબંધોની શરૂઆત સારી થવી ખૂબ જરૂરી છે. કદાચ એ જ કારણ છે કે લગ્ન પછી નવપરિણિત જોડી હનીમૂન મનાવવા માટે જતુ રહે છે. ...
11
12
હિન્દુ ધર્મમાં કુંડલીનુ ખૂબ મહત્વ હોય છે. લગ્ન જતા પહેલા લોકો મોટાભાગે કુંડળીનુ મિલાન કરે છે જેનાથી તેઓ વર અને વધુના ગ્રહ નક્ષત્રોનો મેળ કરે છે અને જાણે કે એ બંન્નેનુ વૈવાહિક જીવન કેવુ હશે. જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનું મિલાન કરવામાં આવતુ ...
12
13
સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન થઈ ગયા છે અને એ મિસ થી મિસેજ બની ગઈ છે. આખું બૉલીવુડ આ લગ્નને લઈને યાદગાર બનાવા માટે જુટી ગયું છે.
13
14
લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. તેમને પોતાના લગ્નથી જેટલી વધુ આશાઓ હોય છે એટલીજ પ્રથમ રાત વિશે વિચારીને ગભરાહટ પણ થાય છે. લગ્નની પ્રથમ રાતનો મતલબ એ નથી કે ગુલાબથી સજેલુ બેડ હોય.. નવવધુનું મોઢુ ઘૂંઘટથી ઢાંકેલુ હોય અને ...
14
15
પ્રેમ એક સુંદર સંબંધ છે. એ એક એવો અહેસાસ છે જેનો ફક્ત ઉલ્લેખ પણ કરવામાં આવે તો આખી જીંદગી ઓછી પડી જાય છે. પણ જો આ સંબંધમાં દગો મળી જાય તો માણસનો આ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જય છે. તે સાથીને નફરત કરવાને બદલે ખુદને નફરત કરવા માંડે છે અને ઉદાસ થઈ જાય છે. ...
15
16
ઘણીવાર આપણને લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી વાર આપણી પાસે સંબંધ આવતા નથી. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેને અજમાવવાથી તમારી લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.
16
17
લગ્ન પછી થનારી સુહાગરાત કે ફર્સ્ટ નાઈટ એક્સપીરિયંસને બોલીવુડ ફિલ્મોમાં જેટલુ ગ્લેમરસ રીતે બતાવવામાં આવે છે હકીકતમાં વસ્તુઓ એવી હોતી નથી. ખાસ કરીને ત્યારે જો તમારા લગ્ન અરેંજ મેરેજ હોય. જાણો એ 5 કારણ જેને કારણે અરેંજ મેરેજ કરનારા કપલ માટે ફર્સ્ટ ...
17
18
નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું વાતાવરણ બગડી જાય છે. જ્યારે વાતાવરણ બગડે છે તો મહિલાઓ હમેશા ઘરની નાની-નાની વાતો તેમની બેનપણીઓથી શેયર કરવાનું શરૂ કરે છે. આ નાની નાની વાતો પછી મોટી મુશ્કેલી ઊભી ...
18
19
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.
19