0
આ 8 વાતોના કારણે જ ઈંડિયન લગ્ન બને છે સ્પેશલ
શુક્રવાર,જુલાઈ 1, 2016
0
1
કહે છે કે આપણા ડેટ ઑફ બર્થથી પણ કોઈ પણ માણસના નેચર અન પર્સનેલિટીની ખબર પડી જાય છે. આવો જાણીએ એવી જ કેટલીક વાતો , જેનાથી તમે ખબર કાઢી શકો કે કોઈની લવ મેરેજ થશે કે નહી.
1
2
જો તમે લવ મેરેજ કરવાના હોય તો કોઇ વાંધો નહીં પરંતુ જો અરેન્જ મેરેજ કરવાના હોય તો આજે નહીં તો કાલે આવી સિચ્યુએશનનો સામનો કરવો પડશે.
અરેન્જ મેરેજમાં પહેલા ફોન પર વાતચીત થાય છે પછી છોકરાના ઘરના લોકો છોકરીને જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારબાદ ...
2
3
ભારતીય સમાજમાં પંડિત છોકરા અને છોકરીના જન્માક્ષર જોઇને જણાવે છે કે લગ્નનું ભવિષ્ય શું હશે એટલે કે લગ્ન જીવન ટકશે કે નહીં, પરંતુ જો તમને તમારા જન્મ દિવસ કે તારીખ કે સ્થળ વિશે ખબર નાહોય તો એક લવ ટેસ્ટ દ્વારા તમે તમારા લગ્ન જીવનનું ભવિષ્ય જાણી શકો છો. ...
3
4
આમ તો લગ્નને એક એવું બંધન માનવામાં આવે છે જેમાં બે લોકો પારસ્પરિક પ્રેમ અને વિશ્વાસના સંબંધમાં બંધાય છે. પરંતુ લગ્નની વિધિની સાથે અમુક એવી વિચિત્ર પરંપરાઓ જોડાયેલી છે જેને
4
5
લગ્નના દિવસે આકર્ષક અને સુંદર દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. એટલા માટે આ દિવસે ખાસ વસ્ત્રોની પસંદગી જરૂરી છે જેવા કે ચણિયાચોળી અને તે પણ ખાસ રંગ અને સ્ટાઈલિસ્ટ લુકમાં.
જો તે તમારા શરીરના રંગને અનુરૂપ અને
5
6
રવિવાર,ફેબ્રુઆરી 28, 2016
તમારા લગ્ન થવાના છે અને તમે માત્ર શોપિંગ કરવામાં, વ્યવસ્થા કરવામાં અને દૂરથી આવેલા મેહમાનોના નખરા ઉઠાવવામાં વ્યસ્ત છો. તો જરા વિચારો કે જો તમે આટલા બધા કામમાં ગૂંચવાયેલા રહેશો તો તમે ખુદની તરફ ક્યારે ધ્યાન આપશો ? જો હવે તમારી શોપિંગ ખતમ થઈ ગઈ હોય તો ...
6
7
બુધવાર,ફેબ્રુઆરી 17, 2016
લગ્ન પછી સુહાગન સ્ત્રિયાં માંગમાં સિંદૂર સજાવે છે કારણ કે આ સુહાગની નિશાની ગણાય છે આવી માન્યતા છે કે આથી પત્નીની ઉમ્ર લાંબી હોય છે.જ્યારે વૈજ્ઞાનિક અ નજ્રે આ છે કે સિંદૂર માથાપર તે સ્થાને લગાય છે જ્યાં ભાવનાઓને નિયંત્રિત કરતી ગંર્થિ રહેલ હોય છે. આથી ...
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2016
લગ્ન થયાં પછી પ્રથમ ચૈત્ર મહિનામાં નવવધુએ પોતાના પિયરમાં ન રહેવુ જોઈએ કારણ કે આ પિતા માટે અશુભ રહે છે. એ જ રીતે જેઠ મહિનામાં નવવધૂએ સાસરિયામાં ન રહેવુ જોઈએ કારણ કે આ દિયર માટે અશુભ રહે છે. એ જ રીતે આષાઢ મહિનો સાસુ માટે, પૌષ મહિનો સસરા માટે, ક્ષયમાસ ...
8
9
સોમવાર,જાન્યુઆરી 18, 2016
અમેરિકામાં તાજેતરમાં જ કરાવવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં ઓનલાઈન ડેટીગ હવે સંબંધોબનાવવાના નવા વિકલ્પ તરીકે છે. સંબંધો વિકસિત કરવામાં ઓનલાઈન ડેટીગની ચાવીરૃપ ભૂમિકા છે. આધુનિક સમયમાં ઓનલાઈન ડેટીગનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં વધી ...
9
10
લગ્ન પહેલા અમને હજારિ વાતિ જણાવે છે કે આવું ન કરશો , આવું ન કરો વગેરે . આથી પ્રેમ તોવધે છે પણ ઝગડો પણ થાય છે. આ રીતિયોના માનવાથી હમેશા સૌભાગ્યવતી રહેશો અને વૈવાહિક જીવન પણ સારું રહેશે.
પણ , ખરેખર માનવું હોય તો કોઈ પણ નિયમથી બંધવાની જરૂરત નથી પણ ...
10
11
લગ્નમાં બેવફાઈનુ શુ કારણ છે. તાજેતરમાં જ એક રિસર્ચ મુજબ 10 ટકા છુટાછેડા પાર્ટનરની બેવફાઈને કારણે થાય છે. પતિ-પત્ની આ કારણથી પોતાના રસ્તા જુદા જુદા કરી લે છે. આ સ્વાભાવિક છે પણ અનેક લોકોના સંબંધો એ માટે ખરાબ થઈ જાય છે કારણ કે તેઓ એકબીજાને દગો આપે ...
11
12
કોણ માણસ છે જે હનીમૂન પર નહી જવા ઈચ્છે છે અને વાત જ્યારે હનીમૂનની હોય તો તો બીચ પર જવાની વાત ન એવું હોઈ શકે . હનીમૂન પર દરેક કોઈ એવી જગ્યા જવા ઈચ્છે છે જે ખૂબસૂરત હોવાની સાથે એડ્વેંચરસ પણ હોય . હિલ સ્ટેશન ઉનાળામાં એટલા ભરેલા હોય છે કે ત્યાં જવાની ...
12
13
દરેક વેડિંગ સીજનમાં ફેશનમાં ફેરફાર તો થાય જ છે. લહંગા હોય કે જ્વેલરી બધામાં નવીનતા આવી જાય છે. તો પછી બ્રાઈડલ મેકઅપના ટ્રેંડસમાં ફેરફરા જરૂરી છે . તો આવો જાણીએ લેટેસ્ટ બ્રાઈડલ મેકઅપ ટ્રેડસ વિશે.
13
14
લગ્નને લઇને હવે ભારતમાં પુરૂષો અને મહિલાઓની વિચારધારા બદલાઇ રહી છે. જો કે વસ્તી ગણતરી ૨૦૧૧ના આંકડા દર્શાવે છે કે હજુ પણ ૩૩ ટકા લગ્નમાં મહિલાની વય ૧૮ વર્ષથી ઓચી રહી છે. જ્યારે પુરૂષોમાં આ ટકાવારી માત્ર છ ટકાની આસપાસ છે. પરંતુ લગ્નની વય હવે ૨૫ ...
14
15
આવનારા વર્ષે કુંવારા યુવકો અને યુવતીઓ માટે લગ્નના હિસાબથી સારુ વર્ષ નથી. 2014 કરતા 2015માં લગ્નના મુહુર્ત ઓછા છે
2014ના 365 દિવસોમાં 102 દિવસ વિવાહના કુલ 125 મુહુર્ત હતા. જ્યારે કે આવનારા વર્ષે 365 દિવસોમાંથી ફક્ત 99 મુહુર્ત જ નીકળ્યા છે. ...
15
16
આધુનિક યુગમાં સમયના અભાવ સાથે યોજાતાં લગ્નો હવે હાઈટેક બન્યાં છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. લગ્નનાં આમંત્રણો વોટ્સએપ, ઈ મેલ અને મેસેજ દ્વારા મોકલવાનું ચલણ વધ્યું છે તો સાથે સાથે કન્યા અને વરરાજાના ડ્રેસિંગથી શરૃ કરીને ...
16
17
મંગળવાર,ડિસેમ્બર 11, 2012
લગ્ન એ લાડુ છે જે ખાનારો પણ પછતાય છે અને ન ખાનારો પણ. તેથી સારુ છે કે આને ખાઈ જ લેવામાં આવે, કારણ કે હોઈ શકે કે તેને તમે હજમ કરી શકો. લગ્ન બે દિલોનુ મિલન છે. માણસની જીંદગીમાં લગ્ન સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે, કારણ કે ત્યારબાદ માણસનું જીવન સંપૂર્ણ રીતે ...
17
18
શુક્રવાર,નવેમ્બર 23, 2012
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ? અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમારા પગ દુ:ખે છે, ગાદલાં અને ખુરશી તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ? અમારા નવલાં ...
18
19
દેવ-દિવાળી પછી લગ્નની સીઝન શરૂ થાય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ શુભ મુહુર્તમાં સૌથી વધુ લગ્ન થાય છે. લગ્નમાં વર-વધુ સૌના આકર્ષણનુ કેન્દ્ર હોય છે. તેમની સુંદરતાથી લગ્નના કાર્યક્રમની શોભા વધે છે.
19