0
અનંત ચતુર્દશી પર કરો 7 જ્યોતિષ ઉપાય, દરેક પરેશાનીથી મળશે છુટકારો, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
એકાદશી વ્રતની જેમ એકાદશી વ્રત પણ દરેક મહિનામાં બે વાર આવે છે. દર મહિનાની તેરસ તિથિના રોજ પ્રદોષ વ્રત હોય છે. દિવસના આધારે તેનુ નામ બદલાતુ રહે છે. અષાઢ મહિનાની તેરસ તિથિ આજે 07 જુલાઈએ છે. આજે બુધવાર હોવાથી આ બુધ પ્રદોષ છે. આ દિવસે પ્રદોષ કાળમાં ...
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
ઘણાં સમય પહેલાંની વાત છે. યુદ્ધમાં ઈંદ્રથી હારીને દૈત્યરાજ બલિ ગુરૂ શુક્રાચાર્યની શરણમાં ગયા. શુક્રાચાર્યએ તેમની અંદર દેવભાવ જગાડ્યો.
થોડાક સમય પછી ગુરૂની કૃપા વડે બલિએ સ્વર્ગ પર અધિકાર જમાવી દિધો. તેના ફળસ્વરૂપ દેવરાજ ઈંદ્ર ભિખારી થઈ ગયાં અને આમ ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
Ekadashi Upay: આજે સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 ના રોજ પદ્મ એકાદશીનું વ્રત કરવામાં આવશે. ભાદ્રપદ શુક્લ પક્ષની એકાદશી તિથિને પદ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં તેને ડોલ ગ્યારસ તરીકે ઓળખવામાં આવે છે.
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ગજલક્ષ્મી વ્રત દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલ થી આ વ્રત કરે છે, દેવી માતાની તેમની વિધિપૂર્વક પૂજા કરે છે અને તેમની વ્રત કથા સાંભળે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મહાલક્ષ્મી વ્રતની અલગ-અલગ ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ થાય છે.
ઓછામાં ઓછા 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
Santan Saptami 2023 Kyare Che : પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનારા લોકો માટે સંતાન સપ્તમીનુ વ્રત પુણ્ય ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે સંતાન પ્રાપ્તિ 22 સપ્ટેમ્બર 2023 ના રોજ છે. તેને લલિતા સપ્તમી, મુક્તાભરણ સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે.
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ ...
7
8
સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
- કેવડાત્રીજની પૂજા પછી હંમેશા તમારી શક્તિ મુજબ 11 સુહાગન સ્ત્રીઓને સુહાગનો સામાન ભેટ કરો. તેમા પૂરા 16 શ્રૃંગાર હોવા જોઈએ આવુ કરવાથી પતિ પત્ની વચ્ધે પ્રેમ કાયમ રહેશે
8
9
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે.
9
10
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
Pithori Amavasya 2023- સનાતન ધર્મમાં, અમાવસ્યાનો દિવસ પૂર્વજોની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. તેમજ આ દિવસે સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી વ્યક્તિ વિશેષ લાભ મેળવે છે. ભાદ્રપદ અમાવસ્યાને પિઠોરી અમાવસ્યા અને કુશગ્રહણી ...
11
12
બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
Hartalika Teej Vrat Muhurat: ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મહિલાઓ કેવડાત્રીજનુ વ્રત કરે છે. આ વખતે અંગ્રેજી કેલેંડર મુજબ આ વ્રત 18 સપ્ટેમ્બર 2023ના રોજ સોમવારે રાખવામાં આવશે.
12
13
બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
સનાતન ધર્મમાં અમાવસ્યા અને પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ વર્ષના દરેક મહિનામાં આવે છે. પરંતુ, ભાદ્રપદ મહિનાની અમાવસ્યા તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ મહિનાની અમાવસ્યા તિથિ 14 ...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
આ વખતે, 5 મેના રોજ મંગળ પ્રદોષનો યોગ બની રહ્યો છે. પ્રદોષ તિથિ શિવની પૂજા માટે ઉત્તમ કહેવાય છે અને મંગળવઆર હનુમાનની પૂજા કરવા માટે. હનુમાનજીને શિવનો અવતાર માનવામાં આવે છે. તેથી 5 મે ના રોજ પડનારો મંગળ પ્રદોષ શુભ ગણાય છે આ શુભ યોગમાં બજરંગ બાણના ...
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 12, 2023
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. કારણ કે આ દિવસે તેમનો જન્મ થયો હતો અને મંગળ ગ્રહ પર હનુમાનજી શાસન કરે છે. બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ માટે રોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ પણ મંગળવારના દિવસે તેમની પૂજાની વિશેષ જોગવાઈ છે.
15
16
ભાદરવા કૃષ્ણ પક્ષની અગિયારસ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યુ હતુ.
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2023
aja ekadashi vrat katha gujarati કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા :” હે જનાર્દન !હવે તમે મને શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષ ની એકાદશી ના વિષે બતાવો .આ એકાદશી નું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તાર પૂર્વક કહો .”
17
18
Raksha Bandhan 2023: ભદ્રાને કારણે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ ચાલશે. 30 અને 31 ઓગસ્ટ એમ બંને દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકશે. ઉલ્લેખનીય છે કે રાખડી બાંધવાનો શુભ સમય ગુરુવારની સવાર સુધી ચાલશે
18
19
Pradosh Vrat Upay Gujarati: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષ બંનેની ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. જાણો કેવી રીતે તમારા દામ્પત્ય જીવનમાં ...
19