0
Rathyatra wishes 2023- ભગવાન જગન્નાથ રથયાત્રા 2022 શુભેચ્છા સંદેશ મોકલો તમારા પ્રિયજનોને
રવિવાર,જૂન 18, 2023
0
1
શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે યોજાવાની છે. પોલીસ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. જેમાં હિંદુ મુસ્લિમ એકતા માટેના અનેક પ્રયાસ આ વખતે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.
1
2
રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડવાજા જોડાશે
મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ થયા બાદ રથયાત્રાનો પ્રારંભ થશે
2
3
Jagannath Puri મંદિર ના 6 રોચક તથ્ય આ રથની રસ્સીઓને ખેંચવા અને અડવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે.
3
4
જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે.
4
5
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ...
5
6
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ ...
6
7
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્ચ માટે નિકળે તે પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં રહેવા જાય છે. 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય
7
8
અમદાવાદમાં ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી છે. અમદાવાદની શાન ગણાતી ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથ કે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ...
8
9
રથયાત્રા દરમિયાન ભજન મંડળીઓ શણગારેલા ટ્રક, અખાડાઓ ક્યાં પહોંચ્યા તે એક ક્લીકથી ખબર પડશે
પોલીસ કંટ્રોલ રૂમમાથી સોફ્ટવેર મારફતે પોલીસ ક્યા ખૂણે શું કામ કરી રહી છે તે જાણી શકાશે
9
10
રથયાત્રામાં શહેરમાં દારુ - ડ્રગ્સ - હથિયારોની હેરાફેરી રોકવા તેમજ ગુનેગારોને પકડવા પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. મંગળવારે રાતે અમદાવાદમાં પોલીસે નાકાબંધી ગોઠવીને 7000 વાહન ચેક કર્યાં હતાં. જેમાંથી 44 વાહનમાંથી હથિયારો મળી આવ્યા હતા.
10
11
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે જગતનાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે ...
11
12
Jagannath Yatra Mahaprasad: તેથી જ જગન્નાથ મંદિરના પ્રસાદને 'મહાપ્રસાદ' કહેવામાં આવે છે, કારણો જાણીને નવાઈ લાગશે
12
13
અષાઢી બીજ : ગગનમાં ગુંજશે 'જય જગન્નાથ'નો જયનાદ : ઠેર ઠેર રથયાત્રા
13
14
ભગવાન જગન્નાથની રથયાત્રા 01 જુલાઇ શુક્રવારથી શરૂ થશે.
ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે.
ભગવાન જગન્નાથના રથમાં કુલ 16 પૈડા છે.
14
15
રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ ...
15
16
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની અધૂરી મૂર્તિની પાછળ છે આ કથા
16
17
શુ આપ જાણો છો રથયાત્રામાં મગ અને કાકડીનો પ્રસાદ જ શા માટે આપવામાં આવે છે ?
17
18
Jagannath Rath Yatra 2022- જગન્નાથ યાત્રા શરૂ થવામાં આટલા જ દિવસ બાકી છે જાણો શેડ્યૂલ અને રોચક વાતોં
18
19
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક જોડાય છે
19