શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

આઈપીએલ 6 : ભારતીય ખેલાડીઓની કેટલી કિમંત ?

.
P.R
આઈપીએલ 6 માટે આજે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમા ભારતીય ખેલાડીઓ પણ ઉંચી કિમંતે ખરીદાયા હતા. ભારતીય ખેલાડીઓને કેટલી કિમંતે કોણે ખરીદ્યા તેની યાદી નીચે મુજબ છે.

- આર.પી.સિહને રોયલ ચેલેંજર્સ બેંગલોરે 2.13 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.
- અભિષેક-નાયરને પુણે વોરિયર્સે 3.59 કરોડ રૂપિયામાં ખરીદી લીધો
- જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.80 કરોડમાં ખરીદ્યો.
- બોલર પંકજસિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો.
- મનપ્રિત ગોનીને પંજાબે 2.65 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
- સુદીપ ત્યાગીને સનરાઈજર્સે 53 લાખ રૂપિયામાં ખરીદ્યો.