આઈપીએલ 6 : ભારતીય ખેલાડીઓની કેટલી કિમંત ?
.
આઈપીએલ 6 માટે આજે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમા ભારતીય ખેલાડીઓ પણ ઉંચી કિમંતે ખરીદાયા હતા. ભારતીય ખેલાડીઓને કેટલી કિમંતે કોણે ખરીદ્યા તેની યાદી નીચે મુજબ છે. -
આર.પી.સિહને રોયલ ચેલેંજર્સ બેંગલોરે 2.13 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. -
અભિષેક-નાયરને પુણે વોરિયર્સે 3.59 કરોડ રૂપિયામાં ખરીદી લીધો -
જયદેવ ઉનડકટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.80 કરોડમાં ખરીદ્યો. -
બોલર પંકજસિંહને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 80 લાખ રૂપિયામાં ખરીદ્યો. -
મનપ્રિત ગોનીને પંજાબે 2.65 કરોડ રૂપિયામાં ખરીદ્યો. -
સુદીપ ત્યાગીને સનરાઈજર્સે 53 લાખ રૂપિયામાં ખરીદ્યો.