શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010 (12:05 IST)

ત્રીજા વન ડે માં નહીં રમે સચિન

એકદિવસીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારનારા સચિન તેંદુલકરને દક્ષિણ આફિકા વિરુદ્ધ ત્રીજા અને અંતિમ વન ડે માટે આરામ આપવામાં આવ્યો છે.

ભારત આ શ્રેણી 2-0 થી જીતી ચૂક્યું છે. ગ્વાલિયર વન ડે માં માસ્ટર બ્લાસ્ટર સચિનના અણનમ 200 રન બનાવીને ઈતિહાસ રચી દીધો. ભારતે આ મુકાબલો 153 રનથી જીતી લીધો. ટીમ ઈંડિયાનો દક્ષિણ આફ્રિકા સામે આગામી અને અંતિમ મુકાબલો 27 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં થશે.