શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

નલિની ભૂખ હડતાલ પર

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની ભૂખ હડતાલ પર બેસી છે.

એવુ જાણવા મળ્યુ છે કે રાજીવ ગાંઘીની હત્યાની આરોપી નલિની વેલ્લોર સેટ્રલ જેલમાં ભૂખ હડતાળ પર બેસી ગઈ છે. નલિનીની માંગ છે કે તેને જલ્દી જેલમાંથી કાઢવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નલીનીને રાજીવ ગાંઘી હત્યાકાંડમાં દોષી કરાર ઠેરવ્યા પછી મોતની સજા સંભળાવી હતી. પરંતુ પછી નલિનીને જેલમાં જન્મેલી તેની પુત્રીને હથિયાર બનાવી ક્ષમા કરવાની અરજી દાખલ કરી હતી. કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી તેના મોતની સજાને ઉમરકેદમાં ફેરવી નાખી હતી.