શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2009 (17:50 IST)

મકોકામાંથી સાધ્વીને રાહત

માલેગાવમાં થયેલા વિસ્ફોટના પગલે આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પરથી આજે મુંબઈની વિશેષ મકોકા કોર્ટે મોકોકા હટાવવાના આદેશ જારી કર્યા છે. તેમજ આ અંગેની સુનવણી હવે નાસિકમાં કરવામાં આવશે.

ગુજરાતના મોડાસા અને મુંબઈના માલેગાવમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના પગલે ધરપડક કરાયેલ સાધ્વી પ્રજ્ઞાને આજે મુંબઈની મકોકા કોર્ટે તેના પરથી મકોકા હટાવી દઈને રાહત આપી દીધી છે. સાધ્વીની સાથે સાથે અન્ય અભિયુક્તોને પણ રાહત આપવામાં આવી છે.

સાધ્વીની સાથે સાથે અન્ય અભિયુક્તોને પણ રાહત આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મકોકા હટાવવાની સાથે જ સાધ્વીને જામીન સરળતાથી મળી શકશે.