શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2011 (11:45 IST)

રાહુલની પદયાત્રા સમાપ્ત

PTI
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ.

અલીગઢમાં પાર્ટી તરફતેહે આયોજેત ખેડૂત મહાપંચાયતના એક દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ. હવે આજે તેઓ અલીગઢ નુમાઈશ મેદાનમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી મથુરાના બાજનામાં શુક્રવારે રાત્રે વિશ્રામ કરશે અને સવારે અહીથી અલીગઢના નુમાઈશ મેદાન તરફ કૂચ કરશે, જ્યા શનિવારે કોંગ્રેસની ખેડૂત મહાપંચાયત થશે.