શ્રી ઠાકરેએ એક વ્યકતવ્યમાં કહ્યું હતું કે મોદીની ધરપકડ કરનાર રાજનૈતિક નેતાઓની નજર અલ્પસંખ્યક સમુદાયના વોટ પર છે. તેમને મિડિયાના એક ભાગને ધર્મનિરપેક્ષ ગણાવતાં કહ્યું હતું કે ગુજરાત કોમી હુલ્લડોની વાત કરી રહ્યાં છે, પરંતુ ગોધરા ટ્રેન કાંડ પર કેમ ચૂપ છે.
તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું કરે છે અને શું નથી કરતાં તેની ચિંતા ધર્મનિરપેક્ષ લોકોને કરવી જોઇએ નહી કારણ કે મોદી વિશે ચૂકાદો તે પ્રદેશના લોકો કરશે.