1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (09:20 IST)

WHO નો દાવો, ભારતમાં કોરોનાને લીધે 47 લાખ લોકોનાં મોત

WHO claims 4.7 million deaths due to corona in India
ડબ્લ્યુએચઓનું અનુમાન છે કે કોરોના રોગચાળાને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યાં છે. આ આંકડો બે વર્ષમાં કોવિડને કારણે થયેલાં મૃત્યુ કરતાં 13 ટકા વધુ છે.
 
ડબ્લ્યુએચઓનું માનવું છે કે ઘણા દેશોએ કોવિડ મૃત્યુઆંકને ઓછો આંક્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે માત્ર 54 લાખ મૃત્યુ જાહેર કરવામાં આવ્યાં છે.