નવરાત્રિના અનુસંધાનમાં ખૈલેયાઓને આકર્ષવા ચણીયાચોળીના એક ઉત્પાદકે એઈડી લાઇટથી સજ્જ ચણીયાચોલી બનાવ્યા છે જેમા સાડા ત્રણ કલાક સુધી લાઇટ ઝગમગ થાય છે.