સંબંધિત સમાચાર
- Sukanya Samriddhi Yojana News: સરકારે આપી નવા વર્ષની ભેટ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો
- Pashupalan Loan Yojana- ગુજરાત પશુપાલન લોન યોજના
- ગર્ભવતી મહિલાઓ માટે તિજોરી ખોલી, મોદી સરકાર આપશે આટલા હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી?
- PF ખાતાધારકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે, ખાતામાં વ્યાજના પૈસા ક્યારે આવશે?
- ટ્રેનનો સૌથી સુરક્ષિત કોચ કયો ? જ્યાં એક્સીડેટના સમયે બચવાની હોય છે સૌથી વધારે આશા
Sukanya Samriddhi Yojana નવું અપડેટઃ આજે જ કરો આ કામ નહીંતર તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે?
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના, જે 2015 માં શરૂ કરવામાં આવી હતી, તે લાંબા સમયથી રોકાણકારોમાં લોકપ્રિય પસંદગી રહી છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે સલામત અને નફાકારક બચત વિકલ્પ પ્રદાન કરે છે.
જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે આ સ્કીમ પર લગભગ 8.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે, જે અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ આકર્ષક છે. જો કે, હવે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. નવા નિયમો અનુસાર દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલા ખાતા માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે. આ ઉપરાંત, જો કોઈએ તેની પુત્રીના નામે બે ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતા તરત જ બંધ કરવામાં આવશે.
