તુલા - પ્રેમ સંબંધ

તુલા રાશીની વ્‍યક્તિને દયાળુ, બુદ્ધિશાળી અને સવાધાન વ્‍યક્તિ સાથે પ્રેમ થાય છે. તેમનું પંચમ પ્રેમનું સ્‍થાન કુંભથી પ્રભાવિત હોય છે માટે તેઓ અણધારી ઘટનાઓ અને અનુભવને સહન કરી લે છે. તેમને હંમેશા મોજ શોખમાં રહેવું પસંદ છે. રોમાંસમાં તેઓને પૂર્ણતાનાં ઉપાસક છે. તુલા રાશીનો પ્રેમ પ્રથમ બૌદ્ધિક આધારથી અને બાદમાં શારીરિક ચેતના દ્વારા આવે છે. તેઓ પ્રેમને ગંભીર સ્‍વરૂપ આપે છે. તેઓ નિમ્ન કક્ષાના લોકો સાથે પ્રેમ કરી શકતા નથી, અસાધારણ લોકો પ્રત્યે આકર્ષાય છે. પ્રેમના અભાવમાં તેમને જીવન સારૂ નથી લાગતું. તેમનામાં વૈભવની લાલસા હોય છે. વિજાતીય સંબંધ - તુલા રાશી રોમાંટિક હોય છે. પુરૂષને સ્‍ત્રી પ્રત્‍યે વિશેષ પ્રેમ હોવા છતાં ચરિત્રહીન નથી બનતા. વૃશ્ચિક સાથે પ્રેમમાં ઇર્ષા અને શંકા હોય છે. સિંહ સાથે સ્‍ફૂર્તિલો, નાટકીય હોય છે. ધન સાથે ઉચ્ચ ઉદ્દેશ્ય, અને દાર્શનિક પ્રકૃતિનો હોય છે. તેઓ એક વખત એક કરતા વધારે વ્‍યકિતને પ્રેમ કરી શકતા નથી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Apara Ekadashi 2025 - અપરા એકાદશી પર તમારા પ્રિયજનોને ...

Apara Ekadashi 2025 - અપરા એકાદશી પર તમારા પ્રિયજનોને શુભેચ્છાઓ અને આશીર્વાદ મોકલો.
અપરા એકાદશી, જેને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ ...

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી

અપરા એકાદશી વ્રતકથા - ધન આપનારી એકાદશી
અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે પૌરાણિક માન્યતાઓ મુજબ જયેષ્ઠ ...

Apara Ekadashi: અપરા એકાદશીના આ ઉપાયો અપાવશે અપાર સફળતા, ધન ...

Apara Ekadashi: અપરા એકાદશીના આ ઉપાયો અપાવશે અપાર સફળતા, ધન ધાન્ય અને પારિવારિક સુખની થશે પ્રાપ્તિ
Apara Ekadashi: અપરા એકાદશીનું વ્રત 23 મે 2025 ના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન ...

23 મે નું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ

23 મે  નું રાશિફળ - આજે  બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજનો દિવસ પ્રવાસમાં પસાર થશે. આ યાત્રા ઓફિસના કામ ...

Nautapa 2025 : નૌતપા દરમિયાન સૂર્યદેવના આશીર્વાદ મેળવવા ...

Nautapa 2025 : નૌતપા દરમિયાન સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે કરો આ સરળ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં આવે પૈસાની કમી
Nautapa 2025 : કેલેન્ડર મુજબ, દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં નૌતપાનું વિશેષ મહત્વ હોય છે. ...