0
23 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
0
1
ગુરુવાર,ડિસેમ્બર 22, 2022
સામાન્ય રીતે તમે તમારા કામથી કામ રાખવા પર વિશ્વાસ રાખો છો. પણ આ વર્ષ તમારી આ ટેવ તમારા માટે પરેશાનીનો કારણ બની શકે છે. શક્યત જો તમે તમારી વાતને બીજાની સામે જાહેર નથી કરો છો તો તમને ઑફિસમાં અને પર્સબલ લાઈફમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે ...
1
2
ગુરુવાર,ડિસેમ્બર 22, 2022
Vastu Shastra: આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે અને ધનની ક્યારેય કમી ન આવે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ અંગે ઘણા સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે. જો વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈનું પાલન કરીએ તો કેટલીક વસ્તુઓ ઘરમાં મુકવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ...
2
3
જુનુ વર્ષ પસાર થતા તમે વિચારી રહ્યા હશો કે ગયા વર્ષ કેટલી તીવ્રતાથી પસાર થઈ ગયો. સમય સૌથી મોટુ શિક્ષક હોય છે. તે તમને વસ્તુઓનુ મહત્વ આપવા શીખવે છે. લોકો, ક્ષણો, પ્રકૃતિ, નસીબ બધું જ સમયની સાથે બદલાય છે અને જો તમે ન બદલો તો સમસ્યાઓ શરૂ થાય છે.
3
4
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે તેમનો મૂલાંક 9 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 9 મંગળનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ જ્ઞાની, સારા શિક્ષાર્થી, દરેક વસ્તુ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરનારા અને ખૂબ સારા વિચાર કરનારા હોય છે. આ ...
4
5
પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈપણ અટકેલા નાણાં પાછા મળી શકે છે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યાપારનો વિસ્તાર થશે. લાભની તકો મળશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો.
5
6
મંગળવાર,ડિસેમ્બર 20, 2022
અહીં વાંચો, અમાસ 2023ની સંપૂર્ણ યાદી-
21 જાન્યુઆરી 2023, શનિવાર - માઘ અમાસ, દર્શ અમાસ
માઘની શરૂઆત, કૃષ્ણ અમાસ - 21 જાન્યુઆરી સવારે 06.17 વાગ્યે,
6
7
મંગળવાર,ડિસેમ્બર 20, 2022
વૃશ્ચિક રાશિફળ 2023 સામાન્ય રૂપથી લોકો તમને એક એવા વ્યક્તિના રૂપમાં જાણે છે જેની તેમની સમજ અને વિચાર હોય છે. પણ નવા વર્ષ 2023 માં ગ્રહની ગતિ તમને તમારા વિચારને બદલવા માટે મજબૂત કરી શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ જીવનમાં તમે તમારા સાથીની સાથે આ રીતના ...
7
8
મંગળવાર,ડિસેમ્બર 20, 2022
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે જન્મેલા લોકોની સંખ્યા 8 હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, નંબર 8 શનિનું પ્રતિનિધિત્વ કરે છે
8
9
મંગળવાર,ડિસેમ્બર 20, 2022
તુલા રાશિફળ 2023 વર્ષ આ રાશિના લોકો માટે ખૂબ સારુ રહેશેૢ જ્યારે બૃહસ્પતિ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે તમને કાર્યકારી જીવનમાં સકારાત્મક પરિવર્તનની શક્યતા બની રહે છે. કાર્યકાળમા તમને પદોન્નતિ થઈ શકે છે અને તમે પગલાને ઢગલા સફળતાની તરફ વધતા રહેશો આ ...
9
10
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક 7 હોય જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તેમનો મૂલાંક 7 હોય છે. અંક જ્યોતિષ મુજબ અંક 7 કેતુનુ પ્રતિનિધિત્વ કરે છે. છે. અંક જ્યોતિષ મુજબ અંક 7 કેતુનુ ...
10
11
આ અઠવાડિયા ભાઈ-બેન અને મિત્ર સાથે ફરવાના અને રેસ્ટોરેંટમાં જવાની ઈચ્છા પ્રબળ થશે. એના પાછળ ખર્ચની માત્રા વધશે. આમ તો તમારા બધા ખર્ચ તમારા આનંદ માટે હોવાના કારણે ખિસ્સો ખાલી થવાના અફસોસ નહી થશે. નવા પ્રેમ સંબંધ બનવાની શકયતા પ્રબળ છે.
11
12
Dream Science: સ્વપન શાસ્ત્રના મુજબ સપનામાં જોવાતી દરેક વસ્તુનુ કઈક ન કઈક અર્થ જરૂર હોય છે. કેટલાક સપના શુભ તો કેટલાક અશુભ સંકેતની તરફ ઈશારા કરે છે. આજે જાણીએ કે સપનામાં બિલાદી જોવાના શુ અર્ત
12
13
અંક જ્યોતિષ મુજબ મૂલાંક 6 શુક્રનુ પ્રતિનિધિત્વ કરે છે. 6 મૂલાંક વાળા લોકો જીવનમાં વધુ સંતુલિત હોય છે. તે પોતાના પરિવારના સભ્યોને બધી સુખ સુવિદ્યાઓ આપવામાં સક્ષમ હોય છે. તેમનુ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ હોય છે. તેમને વિલાસિતાપૂર્ણ જીવન શૈલી પસંદ હોય છે. ...
13
14
શુક્રવાર,ડિસેમ્બર 16, 2022
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તેમનો મૂલાંક 5 હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, 5 નંબર બુધનું પ્રતિનિધિત્વ કરે છે. 5 નંબરના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેમની પ્રબંધન ક્ષમતા ઉત્તમ હોય છે. આ લોકો મલ્ટીટાસ્કિંગમાં શ્રેષ્ઠ છે. તેઓ વ્યવહારુ ...
14
15
ગુરુવાર,ડિસેમ્બર 15, 2022
જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 4, 13, 22, 31 તારીખના રોજ થાય છે, તેમનો મૂલાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ 4 અંક રાહુનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ મહેનત કરવા અને પોતાના લક્ષ્યને જલ્દીથી પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ રહે
15
16
ગુરુવાર,ડિસેમ્બર 15, 2022
ekadashi list 2023 વેબદુનિયાના પ્રિય વાચકો માટે નવા વર્ષ 2023 માં આવી રહેલી એકાદશીઓની સંપૂર્ણ સૂચિ અહીં છે. જેમાં તમને ખબર પડશે કે વર્ષની 24 એકાદશીઓ ક્યારે આવવાની છે. આવો જાણીએ એકાદશી વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી - 2023 એકાદશીના ઉપવાસના દિવસો (2023 ...
16
17
ગુરુવાર,ડિસેમ્બર 15, 2022
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 3જી, 12મી, 21મી, 30મી તારીખે થયો હોય તેમની સંખ્યા 3 હોય છે. અંકજ્યોતિષ મુજબ 3 નંબર ગુરુનુ પ્રતિનિધિત્વ કરે છે. આ મૂલાંક ધરાવતા લોકો જીવનમાં ખૂબ જ સર્જનાત્મક, જ્ઞાની અને ખુશખુશાલ હોય છે
17
18
જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન ...
18
19
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તે લોકોનો મૂલાંક નંબર 2 હોય છે. અંકજ્યોતિષ અનુસાર, મૂલાંક 2 ચંદ્રનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. મૂલાંક 2 ધરાવતા લોકો ક્યારેક જીવન વિશે અસુરક્ષિત અનુભવી શકે છે, પરંતુ આ ...
19