0
કોરોના વાઇરસ : ચીનમાં ફરી શરૂ થયો કોરોના, શુલાન શહેર લૉકડાઉન કરાયું
સોમવાર,મે 11, 2020
0
1
એપ્રિલ 1573માં ડુંગરપુરના રાવલ અસકરણને હરાવીને અકબરના સેનાપિત માનસિંહ પડોશી રાજ્ય મેવાડ પહોંચ્યા. મહારાણા પ્રતાપે પ્રસિદ્ધ ઉદયસાગર સરોવરના કિનારે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રતાપના પુત્ર અમરસિંહે, માનસિંહનું સ્વાગત કર્યું. જોકે, ...
1
2
કોરોનાના ફેલાવાને અંદાજવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આરોગ્યસેતુ ઍપ્લિકેશનની ઉપર અનિશ્ચિતતાના વાદળ ઘેરાયા છે. ભારતમાં કાર્યરત 'લગભગ દરેક મોબાઇલ' iOS અથવા ઍન્ડ્રૉઇડ સિસ્ટમ પર સંચાલિત છે અને આરોગ્યસેતુ ઍપ બંને પ્લૅટફૉર્મ પર કાર્યરત ...
2
3
"હું દાલમઉમાં ગંગા કિનારે ઊભો હતો. જ્યાં સુધી નજર પહોંચતી હતી, ત્યાં ગંગાના પાણીમાં માણસના મૃતદેહો તરતા દેખાતા હતા. મારા સાસરેથી સમાચાર આવ્યા કે મારી પત્ની મનોહરા દેવીનું અવસાન થયું છે. મારા ભાઈનો સૌથી મોટા દીકરો જે 15 વર્ષનો હતો એ અને મારી એક ...
3
4
કોરોના સંકટે કેન્યામાં એક મહિલાને એટલાં ગરીબ બનાવી દીધાં કે બાળકોનું દિલ બહેલાવવા માટે એમને પથ્થરો રાંધવાનું કરુણ નાટક કરવું પડ્યું. આઠ બાળકોની એ માતાનું નામ પેનિના બહાતી કિત્સાઓ છે.પેનિના નિરક્ષર અને વિધવા છે અને લોકોનાં કપડાં ધોઈને પોતાનું અને ...
4
5
જો આપણે ધર્મ જોઈને લોકોને ખાવાનું આપીશું તો ઇશ્વર આપણી સામે જોવાનું બંધ કરી દેશે.' આવું કહેવું છે મુઝમ્મિલ અને તજમ્મુલ નામના બે ભાઈઓનું. કર્ણાટકના કોલારમાં રહેનારા આ બે ભાઈઓએ લૉકડાઉનમાં ગરીબ લોકોને ખાવાનું ખવડાવવા માટે 25 લાખમાં પોતાની જમીન વેચી ...
5
6
આ દેશ વિયેતનામ છે. તેની સીમા એ ચીન સાથે જોડાયેલી છે, જ્યાંથી આ મહામારીની શરૂઆત થઈ હતી. વિયેતનામની વસતી પણ 9.7 કરોડ આસપાસ છે.
6
7
સાઉદી અરેબિયામાં હવે કોરડા મારવાની સજા નહીં અપાય. એક લિગલ ડૉક્યુમેન્ટને આધારે આ વાત કહેવાઈ રહી છે.સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશમાં કહ્યું કે આના સિવાય જેલની સજા અપાશે અથવા તો દંડ ભરવો પડશે.
7
8
કોરોના વાઇરસના કારણે દુનિયામાં હાલ સુધીમાં 24 લાખથી પણ વધારે લોકો ઝપેટમાં આવ્યા છે. ભારતમાં પણ હજારો લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
8
9
શું તમે તમે સ્વસ્થ રહેવા માગો છો? અને સાથે પૃથ્વીનું રક્ષણ પણ કરવા માગો છો? તો તેના માટે તમને કહેવામાં આવે કે તમે પ્રાચીન અનાજનું ભોજન લો, શેવાળનું શાક અને થોરનું કચુંબર ખાઓ, તો શું તમે તે પસંદ કરશો?
9
10
કોરોના વાઇરસની મહામારી વચ્ચે જ્યારે ચીનની એક બૅન્કે એક ભારતીય કંપનીમાં 1.01 ટકાની ભાગીદારી ખરીદી તો ભારતની સરકાર ચિંતામાં પડી ગઈ.
ચીનની કમ્પનીઓ ભારતના વ્યાપારિક સંસ્થાનોમાં પોતાની ભાગીદારી ન વધારી શકે એ માટે હવે ભારતે પોતાની પ્રત્યક્ષ વિદેશી ...
10
11
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 1743 કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર અમદવાદમાં જ 1101 કેસ છે. અમદાવાદમાં 17 તારીખને શુક્રવારે સવારે કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 590 હતી. માત્ર બે જ દિવસમાં કેસની સંખ્યા વધીને 1100ને પાર પહોંચી હતી
11
12
ઓછા વરસાદવાળાં અને દુષ્કાળોનો સામનો કરી ચૂકેલાં ગુજરાત અને રાજસ્થાનમાં અનેક વાવ આવેલી છે. હાલમાં પણ આ રાજ્યના અનેક વિસ્તારો પાણીની અછત અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, ત્યારે પ્રાચીન સમયમાં પાણીના સંગ્રહ માટેની પદ્ધતિ આજે પણ ઉપયોગી થઈ શકે છે.
12
13
કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ આવ્યો તે દિવસે જ તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ...
13
14
ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું કે ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવામાં તબલીગી જમાતની મોટી ભૂમિકા છે.તેમણે આગળ કહ્યું કે પ્રશાસન સાથે સહયોગ ન કરી અને ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવીને તેમણે કોરોના સંક્રમણને ફેલાવવામાં ...
14
15
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાઇડ્રૉક્સીક્લોરોક્વિન નામની દવા માગી છે. ટ્રમ્પે અનેક વખત આ દવાને કોરોના વાઇરસ સંક્રમણની સારવારમાં ગેમ-ચેન્જર કહી હતી. એ જ રીતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોનો એક વીડિયો ...
15
16
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ભારત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હઠાવી શકે તો ઠીક છે, તે બદલ અમેરિકા પગલાં લઈ શકે છે.
16
17
લૉકડાઉનના 10મા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું.આ સંબોધનમાં તેમણે કોરોના વાઇરસના સંકટને પડકારવા લોકોને પાંચ એપ્રિલ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઇટ્સ ઓફ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને મીણબત્તી પ્રગટાવવા કે ...
17
18
ગત દિવસોમાં 'મનકી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનને કારણે લોકોને થતી મુશ્કેલી માટે માફી માગી હતી. તેમણે કહ્યું હતું, "હું બધા દેશવાસીઓની માફી માગું છું. મને લાગે છે કે તમે મને માફ કરશો."
18
19
કોઈ પણ પ્રકારની ગંધ કે સ્વાદ ન આવે તો એ કોરોના વાઇરસ સંક્રમણનો સંકેત હોઈ શકે છે એવું યુકેના સંશોધકોનું કહેવું છે. જોકે, સામાન્ય શરદી જેવી તકલીફમાં પણ સ્વાદ અને સુગંધ કે ગંધ ન આવે તેવું બની શકે છે. અને નિષ્ણાતો કહે છે કે તાવ અને શરદી વાઇરસનાં સૌથી ...
19