0
Numerology - મૂલાંક પ્રમાણે જાણો તમારો શુભ રંગ, રત્ન, દિવસ, દેવતા અને ઉપાય(See Video)
બુધવાર,મે 30, 2018
0
1
નારી ભારતીય પરિવારોંમાં લક્ષ્મીના સ્વરૂપ ગણાય છે. માતા અન્નપૂર્ણાએ તેણે પોષણનો વરદાન આપ્યું છે. આ વાત જૂની સૂક્તિ છે કે જ્યાં નારીની પૂજા હોય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. જુદા-જુદા શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના કેટલાક લક્ષણ વર્ણિત છે .. આવો જાણી ...
1
2
લગ્ન કરતા પહેલા વર વધુ બન્ને પક્ષના લોકો છોકરા અને છોકરીની કુંડળી મેચ કરાવે છે. જ્યોતિષ મુજબ લગ્ન માટે ઓછામાં ઓછા 24 ગુણ મળવા જરૂરી હોય છે. તેથી દરેક પરિવાર ઈચ્છે છે કે લગ્ન નક્કી કરતા પહેલા બન્નેની કુંડળીનો મિલાન જરૂર કરે. આજે અમે તમને એવા બે અક્ષર ...
2
3
જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક વાત જાણી શકાય છે કે કંઈ રાશિના જાતકની શ્રીમંત બનવાની શક્યતા વધુ રહે છે.. જ્યોતિષ મુજબ કેટલીક એવી રાશિયો છે જેના જાતક મહેનત કરવામાં વધુ વિશ્વાસ ધરાવે છે..
આ ઉપરાંત તેમને આ વાતનો પણ અંદાજ રહે છે કે જલ્દીથી જલ્દી કેવી રીતે ...
3
4
બુધવારનો દિવસ ભગવાન શ્રીગણેશને સમર્પિત છે. આ દિવસે જન્મ લેનાર આસ્થાપૂર્ણ અને બુદ્દિમાન ગણાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરીને અમે ભગવાન શ્રીગણેશનો આશીર્વીદ પ્રાપ્ત કરી શકે છે. આવો જાણી આ ઉપાય વિશે.
4
5
અંક1
1,10,19 અને 28ને જન્મ લેનાર લોકો
તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે.
5
6
હિન્દુ ધર્મમાં કુંડલીનુ ખૂબ મહત્વ હોય છે. લગ્ન જતા પહેલા લોકો મોટાભાગે કુંડળીનુ મિલાન કરે છે જેનાથી તેઓ વર અને વધુના ગ્રહ નક્ષત્રોનો મેળ કરે છે અને જાણે કે એ બંન્નેનુ વૈવાહિક જીવન કેવુ હશે. જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનું મિલાન કરવામાં આવતુ ...
6
7
આમ તો આજકાલ દરેક કોઈ ન કોઈ વસ્તુ માટે સ્વાર્થી હોય છે. પણ આજે અમે તમને રાશિ મુજબ જણાવીશ કે લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે.
7
8
જાણો કેવા હોય છે મેષ રાશિના લોકો
8
9
લગ્ન દરેક માણસના જીવનનો સૌથી ખાસ અવસર હોય છે. વર-વધૂ આ અવસરને તેમના જીવનને સૌથી યાદગાર પળ બનાવવા ઈચ્છે છે. તેથી લગ્નના અવસરે ઘણા રિવાજો કરાય છે. આ રીત-રિવાજોનો સબંધ એક તરફ જ્યાં ધાર્મિક હોય છે ત્યાં જ તેનો વ્યવહારિક દ્ર્ષ્ટિકોણ પણ છે.
9
10
A થી Z સુધી બધા અલ્ફાબેટ્સ માટે જુદા જુદા નંબર નક્કી કરવામાં આવ્યા છે. આ નંબરોને જોડીને ખાસ અંક જાણી
10
11
ધનવાન લોકોના શરીરની બનાવટ કઈક ખાસ હોય છે. . સમુદ્ર શાસ્ત્રમાં આવા જ કેટલાક અંગ લક્ષણની જાહેરાત કરી છે જેથી કોઈ પણ માણસ જાણી શકે કે તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે.
11
12
જો તમે પણ કોઈ છોકરીને પસંદ કરો છો અને જલ્દી જ તેનાથી મિત્રતા માટે પ્રપોજ કરવું છે તો આવું કરવાથી પહેલા તેના નામના પહેલા અક્ષર પર એક વાર નજર જરૂર નાખીલો. કયાં એવું ન થાય કે તમે તેના ગુસ્સાના શિકાર બની જાઓ. સમુદ્રશાસ્ત્રના મુજબ આવો જાણીએ એવી છોકરીઓના ...
12
13
જ્યોતિષશાસ્ત્રમાં લોકોના જન્મ દિવસ, તારીખ અને સમય જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતો બતાવવામાં આવે છે. એ જ રીતે લોકોની રાશિ જોઈને તેમના સ્વભાવ વિશે પણ અનેક વાતો બતાવવામાં આવે છે. લોકો લગ્ન પહેલા પતિ-પત્નીની કુડળીનુ મિલાન કરે છે. એ જ રીતે ...
13
14
પોતાના લાઈફ પાર્ટનરને લઈને છોકરીઓ મનમાં વિચારતી રહે છે. એ એવું પતિ ઈચ્છે છે જે તેને જીવનભર ખુશ રાખે અને માન આપે. પણ જરૂરી નહી કે દરેક કોઈને તેમના મન મુજબ પાર્ટનર મળે. આજે અમે તમને એવી રાશિઓના છોકરા વિશે જણાવીશ જે પોતાની પત્નીને મહારાણી બનાવીને રાખે ...
14
15
સમુદ્રશાસ્ત્રમાં લોકોની આંખ, કાન, હોંઠ વગેરે જોઈને બહુ કઈક ખબર લગાવી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં લોકોના શરીર પર રહે૱અ નિશાનનો પણ જુદો જ મહ્ત્વ છે. કેટલાક નિશાનને શુભ ગણાય છે તો કેટલાક નિશાનને
15
16
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની તમારા ...
16
17
ક્યારે ક્યારે કપડાના બટક ખોટા લાગી જાય તો અપશકુન ગણાય છે. તે મુજબ સીધા કામ પણ ઉલ્ટા પડી જશે. તેના દુષ્પ્રભાવથી બચવા માટે કપડક ઉતારીને બટન લગાવો અને પછી પહેરવું. જો રાસ્તમાં ચાલત તમને કોઈ બટન પડેલું મળી જાય તો આ તમને કોઈ નવા મિત્રથી ભેંટ થશે.
17
18
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની તમારા ...
18
19
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.
19