Deewali 12

શનિવાર, 11 એપ્રિલ 2026
0

Diwali 2022- દિવાળી ની પૂજા કરતા સમયે આ વાતોંનુ ધ્યાન રાખશો તો ધન વરસશે આખુ વર્ષ

મંગળવાર,ઑક્ટોબર 18, 2022
0
1
પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર ભૂલીને પણ ન કરવું આ 3 કામ, થશે ધનહાનિ
1
2
Diwali Celebrations: જો તમે દિલ્હી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કેટલાક જાણીતા સ્થાન વિશે બતાવી રહ્યા છે. તમે આ સ્થાન પર સસ્તામાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આવો જાણો એ જગ્યાઓ વિશે.
2
3
- લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો આવશ્યક છે. - માતા લક્ષ્મીને ફૂલમાં કમળ અને ગુલાબ ખૂબ પ્રિય છે. ફળમાં શ્રીફળ(નારિયેળ), સીતાફળ, ...
3
4
Pushya Nakshatra 2022: આ વર્ષે, મંગળવાર, 18 ઓક્ટોબર, 2022 ના રોજ, અષ્ટમી તિથિ પુષ્ય નક્ષત્રમાં સવારે 11.57 સુધી રહેશે. ત્યારબાદ નવમી તિથિ મંગળવારે મંગલ પુષ્યની સાથે સિદ્ધ યોગ, સુનફા યોગ, વાશી યોગ અને માલવ્ય યોગ નામના યોગ પણ બનશે. આ શુભ યોગોના ...
4
4
5
Pushya Nakshatra 2022: પુષ્ય નક્ષત્ર 2022: મંગળવાર, 18 ઓક્ટોબરે, ધનતેરસના 6 દિવસ પહેલા અને દીપાવલીના 8 દિવસ પહેલા, મંગળ પુષ્ય નક્ષત્ર સાથે સિદ્ધિ યોગ અને સાધ્ય યોગ હશે. મંગળવારના રોજ મંગલ પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શહેરવાસીઓ જોરશોરથી ખરીદી ...
5
6
વાઘ બારસ એ દીપાવલી દરમિયાન ઉજવવામાં આવતો એક શુભ દિવસ છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનો પણ સંકેત આપે છે. દિવાળી વાઘ બારસથી ભાઈ દૂજ સુધી ...
6
7
ભાઈબીજ 2021- આ રીતે કરશો ભાઈને ચાંદલો, લાંબી ઉમ્રની સાથે યશ પણ મળશે
7
8
Dhanteras 2022 Puja Vidhi: આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબર 2022ને ઉજવાશે. આ દિવસે લોકો ખૂબ ખરીદી કરે છે. એવી માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ ગણાય છે અને આવુ કરવાથી ઘરમાં બરકત પણ આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરાય છે. તેની સાથે જ ...
8
8
9
Bhai Beej date and time - ગોવર્ધન પૂજાના બીજા દિવસે કાર્તિક શુક્લ દ્વીતીયાને ભાઈબીજનુ તહેવાર હોય છે. ભાઈ બીજનો તહેવાર યમરાજના કારણે થયુ હતુ. તેથી તેને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજના દિવસે બેન તેમના ભાઈને તેમના ઘરે બોલાવીને તેમને ચાંદલો ...
9
10
ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા ધનવંતરિને પ્રસન્ન કરવા માટ ધનતેરસનો દિવસ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજે અમે આપને બતાવે રહ્યા છીએ પરિવારમાં સંપન્નતા અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માટે આ દિવસે શુ કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેના વિશે માહિતી.
10
11
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે. જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ...
11
12
બુદ્ધિ અને ધનના દેવતા ભગવાન ગણેશજીના દિવસે પુષ્ય નક્ષત્રના યોગ બની રહ્યા છે. આ દિવસે ખરીદી અને નિવેશ માટે ખૂબ શુભ છે.
12
13
તમારા ઘરની ઉત્તર દિશા ધનના દેવતા કુબેરજી સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિશા સંપત્તિ વૃદ્ધિ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. ઘરના ઉત્તરમુખી રૂમમાં દક્ષિણની દીવાલને અડીને પૈસાનું કબાટ રાખવું જોઈએ. આ અલમારીનું મુખ ઉત્તર દિશામાં ખુલવું જોઈએ. દીપાવલીના ...
13
14
Diwali 2022: આ વખતે દિવાળીનો તહેવાર 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે, જેમાં ધનતેરસ, નરક ચતુર્દશી, દીપાવલી, ગોવર્ધન પૂજા અને ભાઈદૂજ ઉજવવામાં આવે છે. આ વખતે નરક ચતુર્દશી અને દીપાવલી એક જ દિવસે છે. આવી સ્થિતિમાં ચાર દિવસ ...
14
15
Dhanteras - દીપના તહેવાર શરૂ થવામાં માત્ર થોડા જ દિવસ બાકી છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરને ઉજવાશે. આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ ગણાય છે. તેથી આ દિવસે કેટલીક વસ્તુ એવી છે જેન ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આમ ...
15
16
કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન ...
16
17
આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે છે અને દિવાળી 24 ઓક્ટોબરે ઉજવાશે. આમ તો, દર વર્ષે ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે તારીખોના સંયોગને કારણે દિવાળી ધનતેરસના બીજા દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવશે. ધનતેરસના ...
17
18
Dont Gift These Things to Wife on Karva Chauth: આ વર્ષે કરવાચોથનુ વ્રત 13 ઓક્ટોબરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કરવા ચોથ પર ભૂલીને પણ આ 5 ગિફ્ટ તમારી પત્નીને ક્યારે ન આપવી નહી તો તહેવાર પર વાઈફનો મૂડ સારુ થવાની જગ્યા બગડી જશે.
18
19
દિવાળી 2022: દિવાળી 24 ઓક્ટોબર 2022ના રોજ છે. આવી સ્થિતિમાં ઘરોની સફાઈ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ એવી હોય છે જેને ખરાબ વસ્તુ સમજીને બહાર ન ફેંકવી જોઈએ, એવું કહેવાય છે કે ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે.
19