0
Gandhiji - મહાત્મા ગાંધીજી બાળપણમાં અત્યંત શરમાળ હતા અને શાળાથી પણ ભાગી જતા હતા- જાણો 10 ખાસ વાતોં
બુધવાર,સપ્ટેમ્બર 30, 2020
0
1
મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ
તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી. તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી ...
1
2
ગુજરાતમાં 9મા ધોરણના ઈંટરંલ પરીક્ષામાં પૂછવામાં આવેલ એક પ્રશ્નને લઈને હોબાળો મચ્યો છે. ઉલ્લેખનીય છેકે મહાત્મા ગાંધી દ્વારા આત્મહત્યાના પ્રયાસ સાથે જોડાયેલ ઘટ્ના પર પૂછવામાં આવેલ સવાલ ખોટો નથી પણ તેને ખોટા અનુવાદ અને મહત્મા ગાંધીના જીવનની આ ઘટનાની આ ...
2
3
અમેરિકાના હાઈડ્રોકલાઈમેટોલોજીના ભારતીય મૂળના વિશેષજ્ઞ ઉપમનુ લાલના કહેવા પ્રમાણે આવતા સાત વર્ષોમાં વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં પાણીની કાયમી તંગી સર્જાવાની છે. વીસમી સદીમાં કાઠીયાવાડમાં પાણીની ભયંકર અછત પ્રવર્તતી. માવડીઓ ચાર પાંચ કિલોમીટર દૂરથી માથે ...
3
4
વર્ષ ૧૯૪૭નાં શરૂઆતનાં દિવસોની વાત છે. ત્યારે હજી ભારત આઝાદ થયું નહોતું. પણ ભાગલા લગભગ નક્કી હતાં અને અંગ્રેજોનાં ગયા પછી થનારી સત્તાની ભાગબટાઈ અંગે ની રાજકીય ગતિવિધિઓમાં તેજી હતી. ભારતના સર્વપ્રથમ સેનાધ્યક્ષ જનરલ અને બાદમાં ફિલ્ડ માર્શલ કરિઅપ્પા તે ...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતી છે તે ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
1. એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો અને એવુ સીખો જેવુ કે તમે હંમેશા જીવવાના છો.
2. પરમાત્માનો કોઈ ધર્મ નથી.
7
8
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
1. અહી પ્રેમ હશે ત્યા જીવન હશે.
8
9
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
1. મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે.
9
10
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
મહાત્મા ગાંધીને દાળ-ભાત બહુ ભાવતા હતા. દાળમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે. ગાંધીનીજીની રીતે જ દરેક ભારતીય દાળ-ભાત ખૂબ પસંદ કરે છે.
10
11
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
દુનિયાને શાંતિ અને અહિંસાનો પાઠ ભણાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 150મી જયંતી છે. આ ખાસ અવસર પર અમે તમને તેમના જીવનના ર્કેટલાક રોચક તથ્ય બતાવી રહ્યા છીએ.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે 'અહિંસા' પર સૌથી વધુ ધ્યાન આપતાં તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યાં આંદોલનો અને ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
રાષ્ટ્રપિતા અને અહિંસાની પુજારી મહાત્મા ગાંધીને સરલા દેવી ચૌધરાનીથી થઈ ગયું હતું. સરલા દેવી ચોધરાની પ્રગતિશીલ મહિલા હતી અને તે સમય લાહોરમાં તેમના પતિ સાથે રહેતી હતી. મહાત્મા ગાંધી, સરલા દેવી ચૌધરાનીના આકર્ષક વ્યક્તિત્વથી આકર્ષિત થઈ ગયા હતા. પ્રસિદ્ધ ...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
બાળપણથી આપણે શાળાના પુસ્તકોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma gandhi)વિશે વાંચતા આવી રહ્યા છીએ તેથી તેમના વિશે સામાન્ય માહિતી દરેક કોઈ જાણે છે. પણ ગાંધીજી સાથે જોડાયેલ એવી અનેક વાતો છે જે દરેક કોઈ જાણતુ નથી પણ તેને જાણવી પણ જરૂરી છે. આવો જાણો ...
14
15
સોમવાર,સપ્ટેમ્બર 23, 2019
મકાન સાથે જીવનની વિવિધ બાબતો સંકળાયેલી હોય છે. જે તે પ્રકારની ઉપયોગિતા માટે તો તે જરૂરી છે જ પણ સાથે સાથે તે એક વ્યક્તિત્વ કે વિચારધારાનું પ્રતિબિંબ પણ છે. જેમ શહેરનાં ઘણાં વિસ્તારો લેન્ડમાર્ક મકાનથી સૂચિત થાય છે તેમ મકાન થકી વ્યક્તિ કે ...
15
16
સોમવાર,સપ્ટેમ્બર 16, 2019
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહી છે તેના ભાગરૂપે કોન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (CII) અને યંગ ઈન્ડીયન્સ (Yi) દ્વારા ગાંધીજીની પ્રકૃતિ અને જીવન વિષયે પશ્ચિમ રેલવેના સહયોગથી કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શનનું આયોજન ...
16
17
સોમવાર,જાન્યુઆરી 28, 2019
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ...
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2018
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મી સપ્ટેમ્બરે તે શાળામાં ગાંધીએ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે જ્યાં મહાત્મા ગાંધી વાંચતા હતા. જો કે, ત્યાંથી થોડી દૂર જે શાળા છે જેની નીંવ મહાત્મા ગાંધીએ 1921 રાખી હતી હતી, હવે તે ભંડોળના અભાવના કારણે બંધ થઈ રહી છે. આ ...
18
19
મહાત્મા ગાંધીની અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકિત તરીકે જેને ઓળખવામાં આવે છે, તેવા 'હરિજન' મેગેઝીનની ફેકસીમાઈલ આવૃત્તિની રજૂઆત નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' મેગેઝીનને ગાંધીજીનાં આત્માના ...
19