0
ઝાલોદમાં ભાજપના ઉમેદવાર મહેશ ભુરિયાના વિરોધમાં 30 ભાજપી કાર્યકરોના રાજીનામા
મંગળવાર,નવેમ્બર 28, 2017
0
1
મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલા ચંદ્રીકાબેન સોલંકીએ અપક્ષ ઉમેદવારી કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે. કોંગ્રેસે ટિકિટ ન આપતા ચંદ્રીકાબેને અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. ચંદ્રીકાબેને જણાવ્યુ હતુ કે, જનતા અને આશા વર્કર્સના અવાજને ...
1
2
ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં એક સમયે જેઓ આ ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી જોરદાર અટકળો હતી તેવા ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી. વણઝારા, એન.કે અમિન અને તરુણ ...
2
3
રાજકોટમાં આગામી 29ના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મહાક્રાંતિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સભાના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તેમજ 1000થી વધારે ઓટો ...
3
4
ભુજની લાલન કોલેજમાં ચૂંટણી સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કીચડ ઉછાળ્યો છેકે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. જેમણે આવીને કીચડ ઉછાળવાની કપરી મહેનત કરી ખૂણે ખૂણે જઇને કીચડ ઉછાળ્યો, આજની પળે આ કીચડ ...
4
5
શંકરસિંહ વાઘેલાની સત્તા મેળવવાની લાલચ હવે પિતા પુત્ર વચ્ચે અબોલા કરી બેઠી છે. બાપુએ કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યા બાદ હવે તેમના પુત્રનું શું એ સવાલ પણ ઉભો થયો છે. બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ખુદ બાપુના દિકરા મહેન્દ્રસિંહ નારાજ હતા પણ હવે ...
5
6
શંકરસિંહ વાઘેલાની સત્તા મેળવવાની લાલચ હવે પિતા પુત્ર વચ્ચે અબોલા કરી બેઠી છે. બાપુએ કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યા બાદ હવે તેમના પુત્રનું શું એ સવાલ પણ ઉભો થયો છે. બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ખુદ બાપુના દિકરા મહેન્દ્રસિંહ નારાજ હતા પણ હવે ...
6
7
અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારના બિલ્ડર ઉસમાન ઘાંચીએ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર કોઈ વ્યક્તિએ જમાલપુર-ખાડિયા વિસ્તારની ભાજપની ટિકિટ અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી 20 લાખ રુપિયા પડાવી લીધા છે. રવિવારના રોજ ...
7
8
ગાંધીનગર જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશન તરફથી ગાંધીનગરના કેથોલિક આર્કબિશપ થોમસ મેકવાનને વિવાદિત વીડિયો બાબતે નોટિસ પાઠવી છે. આ પ્રમુખ કેથોલિક બિશપનો એક વીડિયો તાજેતરમાં વાયલર થયો હતો જેમાં તેમણે ગાંધીનગરના પોતાના પ્રમખ ચર્ચ હેઠળ આવતા જુદા જુદા ચર્ચ ...
8
9
વિધાનસભાની શહેરની પાંચ બેઠકો માટે કોંગ્રેસે યાદી જાહેર કરી તેની ગણતરીની મિનિટોમાં કોંગી મોરચે ભડકો થયો હતો અને ટિકિટ ન મળતાં મહિલા કાઉન્સિલર પુષ્પા વાઘેલા ચોધાર આંસુએ રડી પડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો સોમવારે છેલ્લો દિવસ છે, ...
9
10
ભાજપે પોતાની છેલ્લી યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ આખરી યાદી જાહેર કરી દીધી છે. ઉત્તર ગુજરાતની છ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસમાં જોડાઈ ગયેલા અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. અલ્પેશ ઠાકોરને ઠાકોર ...
10
11
આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે પોતાની 34 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પોતાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ઉત્તરથી સી.જે. ચાવડા તો બાપુનગર બેઠક ઉપરથી ...
11
12
વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી થયા બાદ નારાજ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તો રિસામણા અને મનામણાનો આ સિલસિલો જસદણમાં પણ જોવા મળે છે. ૩૦ વર્ષથી કોંગ્રેસમાં રહેલા પાટીદાર આગેવાને પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણ વિધાનસભા બેઠક પરથી ...
12
13
મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં...ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ
13
14
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાર પર નજર બનાવી બેસેલા સટ્ટાબાજનો કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) રાજ્યની સત્તા આવશે. સટ્ટેબાજોનો આ પણ કહેવું છે કે ભાજપની આ વખતે 118 થી 120 સીટ પર જીત દાખલ કરશે. ત્યાં જ કાંગ્રેસને 80 થી 100 સીટ મળી શકે છે.
14
15
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાની ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે મહત્વપૂર્ણ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં અમદાવાદ, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનો સમાવેશ ...
15
16
સુરેન્દ્રનગર જિલ્લા માં ભાજપ પક્ષ નાં પ્રચાર નાં શ્રી ગણેશ કર્યા ને લીબંડી ખાતે થી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા એ “મન કી બાત” કાર્યક્રમમાં હાજરી આપી ને કાર્યાલયો ખોલ્યા જયારે સુરેન્દ્રનગરમાં વઢવાણ વિધાનસભા નાં ઉમેદવાર ધનજીભાઈ પટેલનાં ...
16
17
ગુજરાતના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આજે ટ્વીટ કરીને અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. મેવાણીએ બનાસકાંઠાના વડગામ-11 બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે અલ્પેશની જેમ જીજ્ઞેશ પણ કોંગ્રેસમાં જોડાઈ ...
17
18
કોંગ્રેસે ગત્ મોડી રાતે 76 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ અત્યાર સુધીમાં 182 બેઠકોમાંથી 165 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં 4 ધારાસભ્યોના પત્તા કપાયા અને 22ને રિપિટ કરવામાં આવ્યા છે. કોગ્રેસની પ્રથમ અને ...
18
19
મોદીના ગુજરાતમાં આગમન ટાણે જ ભાજપે પોતાના બાકીના ઉમેદવારોની ટિકીટો જાહેર કરી દીધી હતી. જેમાં ભાજપે આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય તેજશ્રીબેન પટેલને ટિકીટ આપી હતી તો ભાજપના જુના અને જાણીતા નેતા જયનારાયણ વ્યાસને પણ ટિકીટ આપી હતી.
19