Gujarat Samachar 1444

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

જાણીતા બિલ્ડર RK ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફેલાયો ફફડાટ

મંગળવાર,ઑગસ્ટ 24, 2021
0
1
પોસ્ટ ઓફિસ ભરતી 2021: પોસ્ટમેન, પોસ્ટલ અને સૉર્ટિંગ સહાયક, એલડીસી વેકેંસી
1
2
શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયામાં આંદોલન શરુ કર્યું
2
3
રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC) તબીબી યોજનાનો વ્યાપ વધારીને 30,000 રૂપિયા પગાર કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યારે માત્ર 21 હજાર રૂપિયાનો પગાર મેળવનાર કર્મચારીઓ આમાં આવે છે. નવું આ દરખાસ્ત ESIC બોર્ડની બેઠકમાં લાવવામાં આવશે. મંજૂરી બાદ તેને ...
3
4
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનશે, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનશે
4
4
5
આજે રાજ્યભરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાશે, શિક્ષકો આજે અન્નજળનો ત્યાગ કરીને સર્વેક્ષણનો બહિષ્કાર કરશે
5
6
રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષિત કરવા માટે અને કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સઘન બને તે માટે રાજ્યના પોલીસ તંત્રમાં ઉત્તરોત્તર વધારો કરીને નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના પાંચ જિલ્લાઓમાં PI/ PSI કક્ષાના ૧૯ પોલીસ ...
6
7
સોનાના દાગીના ઉપર હવેથી ફરજિયાત બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા હોલમાર્કિગ યુનિક આઇડી (એચયુઆઇડી) લાગુ પાડવાના વિરોધમાં જ્વેલર્સે સોમવારે એક દિવસની ટોકન હડતાળ પાડી હતી. જેના કારણે શહેરના મુખ્ય બજારો માણેકચોક, સીજી રોડ, સેટેલાઇટ, સાબરમતી, ...
7
8
અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના સન્માન સમારોહમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ મેડીકલ કોલેજ ખાતે બોલતા જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે ...
8
8
9
નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ સોમવારે સ્પષ્ટ કર્યુ કે સરકાર ફક્ત અંડર-યૂટિલાઈઝ્ડ એસેટ્સને જ વેચાશે. તેનો હક સરકારની પાસે જ રહેશે અને પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનર્સને નક્કી સમય પછી અનિવાર્ય રૂપથી પરત કરવા પડશે. ...
9
10
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી એકમાત્ર બચી ગયેલા પંજશીરમાં લડાઈ ખતરનાક અંજામ તરફ આગળ વધી રહી હોવાનું જણાય રહ્યુ છે. પંજશીર ખીણ અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાંનો એક છે જે તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યો નથી. પંજશીરની સૂત્રોએ દાવો કર્યો છે કે ...
10
11
PM મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા, 14 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઘાટ પર નર્મદા મૈયાની મહાઆરતી કરશે
11
12
લોકો અનેકવાર બીજાની નકલ કર છે અને નકલ કરવાના ચક્કરમાં નુકશાન ઉઠાવી લે છે. પરંતુ એક વ્યક્તિએ નકલ કરવાની બધી હદ પાર કરી નાખી. આ વ્યક્તિને એવુ સૂજ્યુ કે તે કોઈ પ્રેગનેટ મહિલા જેવો દેખાય. ત્યારબાદ તેને નક્કી કર્યુ કે તે એક દિવસ માટે પ્રેગનેંટ જેવો ...
12
13
રામમંદિર આંદોલનના પ્રણેતા યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પંચતત્વમાં વિલીન થઈ ગયા. તેમના અંતિમ સંસ્કાર બુલંદશહેર જનપદના નરૌરામાં ગંગા તટ પર બાસી ઘાટ પર કરવામાં આવ્યો. પુત્ર રાજવીરે મુખાગ્નિ આપી. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પહેલા ...
13
14
ગુજરાતની વિજય રૂપાણી સરકારને ફરી એકવાર હાઇકોર્ટે ઝટકો લગાવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દારૂબંધી વિરૂદ્ધ અરજી પર સુનાવણી માટે તૈયાર છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલે અરજીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા માટે કહ્યું હતું જેને હાઇકોર્ટે નકારી કાઢી.
14
15
પતિ અને પત્નીના વચ્ચે હમેશા ઘણા અજીવ ઝગડા સામે આવતા રહે છે. એક મહિલાએ તેમની આપવીતી જણાવતા કેટલીક એવી ઘટનાઓની ચર્ચા કરી છે જેને સાંભળીને લોકોના હોશ ઉડી ગયા. મહિલાએ તેમના પતિ સાથે જ ઝગડો થઈ ગયો. ત્યારબાદ તેમના પતિએ પરેશાન કરવાની રીત અજમાવી. તેણે તેમની ...
15
16
તાલિબાન (Talibanનો ક્રૂર ચેહરો સામે આવી ચુક્યો છે. આતંકી (Terrorists) ક્રૂર છે આ વાત સાબિત થઈ ચુકી છે. અફગાનિસ્તાન (Afghanistan) થી ભારત પહોચેલી મહિલા મુસ્કાને તાલિબાની આતંકવાદીઓની પોલ ખોલી નાખી છે. તેણે જણાવ્યુ કે તાલિબાની આતંકી યુવતીઓની ડેડબોડી ...
16
17
કેંદ્ર સરકાર તરફથી જ્વેલરી પર અનિવાર્ય હોલમાર્કિંગ અને એચયૂઆઇડી નંબરના વિરોધમાં દેશભરમાં જ્વેલર્સ 23 ઓગસ્ટના રોજ એક દિવસીય હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળમાં ગુજરાતભરના તમામ સોની વેપારીઓ પણ સામેલ થશે. અખિલ ભારતીય રત્ન તથા આભૂષણ ઘરેલૂ પરિષદએ શુક્રવારે ...
17
18
રાજકોટના રાજકારણનું દેશમાં આગવું સ્થાન છે. તે જ રીતે રાજકોટના રાજવી પરિવારનું પણ દેશના રાજવી પરિવારોમાં એક આગવું સ્થાન છે, રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી એવા રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ – બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે
18
19
બનાસકાંઠામાં અરવલ્લીની ગિરીમાળામાં રીંછનો વસવાટ છે. અહીં જેસોરને રીંછ અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અહીં આસપાસના વિસ્તારોમાં ઘણીવાર રીંછ નજરે પડી જાય છે. ત્યારે પાલનપુર તાલુકાના ગોઢથી હાથીદ્રા જતાં માર્ગ ઉપર શનિવારે રાત્રે એકલા પસાર ...
19