શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

ટાટા મેમોરિયલમાં થઈ રહી છે 63 પદ પર ભરતી - APPLY soon

બુધવાર,ડિસેમ્બર 14, 2016
0
1
એયર ઈંડિયા ટ્રાંસપોર્ટ સર્વિસેજ લિમિટેડના કસ્ટમર એજેંટ અને જૂનિયર કસ્ટમર એજટના 112 પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. પાત્ર ઉમેદવાર 16 દિસંબર 2016ને જરૂરી દસ્તાવેજ સાથે સાક્ષાત્મકારમાં શામેળ થઈ શકે છે.
1
2
ઈંડિયન બેંક પોતાની શાખાઓ માટે 324 પ્રોબેશનરી ઑફિસર(પીઓ) ભરતી કરશે. આ પદ માટે યોગ્ય ઉમેદ્વારોની પસંદગી માટે બેંક ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરશે. બેંક અધિકારી બનવા માંગતા યુવા પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે.
2
3
પેટ્રોલ પંપ પર ડિઝિટલ ડિસ્કાઉંટ શરૂ થઈ ચુક્યુ છે. બસ તમારુ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પંપ પર સ્વાઈપ કરો અને સરકાર છૂટનો ફાયદો ઉઠાવો. અડધી રાતથી જ કાર્ડ દ્વારા પેટ્રોલ ડીઝલ ખરીદવા પર 0.75 ટકાની છૂટ મળવી શરૂ થઈ ગઈ છે. પેટ્રોલ પંપ કાર્ડ પેમેંટથી કયા ...
3
4
બેંગલૂર - નોટબંદી પછી ડિજિટલ પેમેંટસ કંપની પેટીએમને કેશ ક્રાઈસિસના કારણે જોરદાર ફાયદો થયો. હવે કંપની 12/12 કેશ ફ્રી ફેસ્ટીવલ લાંચ કર્યા છે. જે કંપનીનો પહેલો ફેસ્ટીવલ જણાવ્યા છે. એનસીઆરની આ કંપની દેશના 15 લાખ ઑફલાઈન સ્ટોર્સ પર તેમના પ્લેટફાર્મ ના ...
4
4
5
સરકારે આજે સંસદને જણાવ્યુ કે પ્લાસ્ટિક કરંસી નોટોના છાપકામનો નિર્ણય લેવાય ચુક્યો છે અને આ માટે જરૂરી મટિરિયલ એકત્ર કરવાનુ કામ શરૂ થઈ ગયુ છે. નાણાકીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે એક સવાલના લેખિત જવાબમાં લોકસભાને જણાવ્યુ, 'પ્લાસ્ટિકની પરતવાળા બેંક ...
5
6
કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પગલે ચીકુવાડીના ખેડૂતોને એક મહિના દરમિયાન ૩૫ કરોડ ઉપરાંતનો સીધો આર્થિક ફટકો પડયો છે. ખાસ કરીને દિવાળીમાં લાભ પાંચમ બાદ ચીકુ એપીએમસી અને મંડળીઓમાં આવતા હોય છે પરંતુ લાભ પાંચમના દિવસે વીસ કિલો ચીકુના ભાવ ૭૦૦થી ૯૦૦ ...
6
7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયાને આજે બરાબર એક મહિનો થયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન મળે એ માટે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતને ડિજિટલ બનાવવા માટેની કેટલીક જાહેરાતો ...
7
8
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયંસ જિયો પર પોતાની જાહેરાતોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરનો મંજુરી વગર ઉપયોગ કરવા માટે 500 રૂપિયાનો દંડ લાગી શકે છે. સપ્ટેમ્બરમાં રિલાયંસ જિયો સેવાની શરૂઆત કરતા કંપનીએ પોતાના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક ...
8
8
9
નોટબંધીના કારણે લોકો પોતાના મોજ-શોખ પણ ભુલી ગયા છે. ખાસ કરીને જેઓ હરવા-ફરવાના શોખિન છે તેઓ હાલ પ્રવાસ કરવાના બંધ કરી દીધા છે. તમામ વ્યાપાર-ધંધાની જેમ ટુરિઝમ બિઝનેસ ઉપર પણ નોટબંધીની મોટી અસર વર્તાઇ છે. અમદાવાદમાં નાની મોટી ૮૦૦ કરતાં વધુ ટુરિઝમ ...
9
10
જો બધુ ઠીક રહ્યુ તો ટૂંક સમયમાં જ તમે આધાર કાર્ડૅનો ઉપયોગ તમામ પ્રકારના પેમેંટ કરવામાં કરી શકશે. કૈશલેસ ઈકોનોમીની તરફ અગ્રેસર સરકાર આ વાતની કોશિશ કરી રહી છે. તમારા 12 નંબરવાળા આધારકાર્ડ દ્વારા પેમેંટ લાગૂ કરવાની કોશિશ સફળ થઈ ગયા પછી તમારે તમારો ...
10
11
નાણાકીય મંત્રાલયે ગોલ્ડ પર ટેક્સ લગાવવા અને તેની સીમા તય કરવાને લઈને ચાલી રહેલ અફવાહ પર સફાઈ આપી છે. મંત્રાલયના મુજબ ઈનકમ ટેક્સ કાયદામાં થયેલ ફેરફાર બાપદાદાના ગોલ્ડ કે સોનાની એવી જ્વેલરી પર લાગૂ નહી થાય જે જાહેર આવક કે ખેતીથી થયેલ આવકથી ખરીદી ...
11
12
રીઝર્વ બેંકનો નવી નોટોની સપ્લાય પર પ્રયાસ યુદ્ધ સ્તરે, 24 કલાક નોટની છપામણી કરી રહ્યા છે
12
13
નોટબંધીના 22 દિવસો વિતી ગયા છે. ત્યારે હવે લોકોના પગાર થવાની તૈયારીમાં છે. અમદાવાદ સહિત ગુજરાતની અનેક બેંકોમાં હજીએ રોકડા ઉપાડવાનો કકળાટ પુરો થયો નથી. અમદાવાદની એચડીએફસી બેંકના કર્મચારીઓ પોતાના ખાતેદારોને પાછા ધકેલી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે એક ...
13
14
RBI એ નવી યોજના શરૂ કરી છે કે હવે જન ધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ નથી કાઢી શકાતા. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ નોટબંધીને લઈને નવુ સર્કુલર રજુ કર્યુ છે. તેના હેઠળ હવે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉંટ હોલ્ડર્સ માટે એક મહિનામાં કેશ કાઢવાની સીમા નક્કી ...
14
15
નોટબંધી પછી એકાઉંટ્સમાં થઈ રહેલ લેવડદેવડ પર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટની નજર છે. આવામાં જેમના પણ એકાઉંટ્સમાં વધુ લેવડ દેવડ થઈ રહી છે તેને આઈટી ડિપાર્ટમેંટની તરફથી ટેક્સ નોટિસ મળી શકે છે. જો કે તમને નોટિસ મળે તો ગભરાશો નહી. પણ તેનો યોગ્ય રીતે જવાબ આપો. ...
15
16
સરકાર સંસદન વર્તમાન સત્રમાં ટેક્ષ કાયદામાં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે. જેના હેઠળ નોટબંધી પછી 30 ડિસેમ્બર સુધી જાહેર બેહિસાબ જમા બેંક રાશિ પર ન્યૂનતમ 50 ટકા કર લાગી શકે છે. આ ઉપરાંત બાકી રકમના અડધાના નિકાસી પર ચાર વર્ષની રોક લાગી જશે.
16
17
500 રૂપિયાના નવા નોટને આવીને હજુ બે અઠવાડિયા થયા છે. પણ માર્કેટમાં બે પ્રકારના નોટ મળવાથી લોકોને પરેશાની થઈ રહી છે. તે અસલી અને નકલીને લઈને પરેશાન છે. આ નોટોમાં અનેક નાના-નાના ફરક છે. બીજી બાજુ આરબીઆઈએ આ નોટમાં મિસ્ટેકની વાત માની લીધી છે. ઉલ્લેખનીય ...
17
18
હવે બેંક ખાતામાં બેહિસાબ પૈસા જમા કરતા 60 ટકા સુધીનો ટેક્સ વસૂલ કરવામાં આવી શકે છે. સરકાર આ વિશે જલ્દી મોટો નિર્ણય લઈ શકે છે. આ માટે સરકારે સંસદના વર્તમાન સત્રમાં ઈંકમટેક્ષ કાયદામાં નવા નિયમોનો પ્રસ્તાવ લાવી શકે છે. જેથી કાળાનાણા પર 45 %થી ટેક્ષ ...
18
19
500 અને 2000ના નવા નોટોની રંગીન ફોટોકોપી કરી કેટલાક દગાબાજોએ ઠગવાની કોશિશ જરૂર કરી પણ અસલમાં આ નોટોના સિક્યોરિટી ફીચર્સ એટલા મજબૂત છે કે તેની નકલ આગામી 5 વર્ષ સુધી નથી બનાવી શકાતી.
19