Gujarati Business News 90

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી Mehul Choksi એંટીગુઆથી થયા ગાયબ, ક્યુબામાં હોવાની રિપોર્ટ

મંગળવાર,મે 25, 2021
0
1
Gold is king... કોઈપણ મુસીબતના સમયે સોનુ હંમેશા વિશ્વાસપાત્ર રહ્યુ છે. બદલતા સમય સાથે ગોલ્ડ બૉન્ડ અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પણ એક પોપુલર વિકલ્પના રૂપમાં ઉભર્યુ છે. કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ગોલ્ડમાં રોકાણ વધ્યુ છે. એપ્રિલમાં ...
1
2
‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને યોગ્ય સહાય સત્વેર મળી રહે તે માટે જિલ્લામાં 41 ટીમો બનાવીને તાબડતોડ ...
2
3
ગુજરાતમાં તાજેતરમાં આવેલા તાઉ’તે વાવાઝોડાને પરિણામે ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં ટેલી-કોમ્યુનિકેશનના માળખાને વ્યાપક અસર થઇ છે. મુખ્યત્વે અમરેલી, ભાવનગર,બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોબાઇલ ટાવર્સને થયેલા નુકશાનના પગલે મોબાઇલ ફોન ...
3
4
કેન્દ્ર સરકારે કોવિડ-19 મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ હિતધારકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવાની એની કટિબદ્ધતાને જાળવી રાખીને વિવિધ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આવકવેરા ધારા, 1961 (અહીં હવે પછી “કાયદા” તરીકે ...
4
4
5
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમની સમક્ષ ખાતરની કિંમતો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
5
6
તમારા Whatsapp Profile photo પર ચોરીથી કોણ નજર રાખી રહ્યુ છે, ફટાફટ આ રીતે ખબર પડશે
6
7
DD News Gujarati Recruitment 2021- ડીડી ન્યુઝ ગુજરાતીમાં કૉપી એડિટર, વીડિયો એડીટર સાથે ઘણા પદો પર ભરતીઓ
7
8
આખો દેશ આ સમયે કોરોનાની બીજી લહેરથી ઝઝૂમી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોનો જીવ પણ આ રોગોના કારણે જઈ રહી છે. તેથી પરિવાર પર સંકટ અચાનક વધી ગયો છે. પીએફ અકાઉંટ હોલ્ડરને 7 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરેંસ મળે છે. જો કોઈ પ્રાઈવેટ કંપનીના કર્મચારીની મૃત્યુ ...
8
8
9
. હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડુ ટાઉતે (Cyclone Tauktae)ના 17 થી 18 મે ના રોજ ગુજરાત(Gujarat)માં તબાહી મચાવવાની શક્યતા બતાવી. પશ્ચિમી તટની તરફથી તેના આવવાની શકયતા છે. સાથે જ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર તટ પર એલરટ રજુ કરી દેવામાં ...
9
10
દક્ષિણ મધ્ય રેલ્વેમાં પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક ઉમેદવારની આધિકારિક સાઈટ્ના માધ્યમથી આવેદન કરી શકે છે. આ પદો માટે આવેદન કરવાની અંતિમ તિથિ 15 મે 2021 છે. આ ભરતી અંતર્ગત 40 પદો પર ભરતી કરાશે/
10
11
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોને જરુરિયાત મુજબ પાણી મળી રહે એ માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજના દ્વારા નર્મદાનુ પાણી તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી આપવાનો રાજય સરકારે ...
11
12
સરકાર લોકોમાં બચતની આદતને વધારવા માટે સતત એવી યોજનાઓની જાહેરાત કરે છે જેમાં રોકાણ કરવાથી ના ફક્ત લોકોને ઉંચું રિટર્ન મળે છે સાથે જ એવા ગર્વને વધુમાં વધુ ફાયદો મળે. જો આર્થિક રૂપથી વધુમાં વધુ અસુરક્ષિત હોય છે. આ યોજનાઓ દ્વારા સરકરા દ્વારા ચલાવવામાં ...
12
13
પશ્ચિમ રેલ્વે દ્વારા પૂરતા મુસાફરો ન હોવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે તથા કેટલીક ટ્રેનો ની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિસ્તૃત ...
13
14
કોરોનાની બીજી લહેરના કહેર અને અનેક રાજ્યોમાં રોક વચ્ચે રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ઉત્તરી રેલવેએ 9 મે થી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને અસ્થાયી રૂપથી રોક લગાવી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તરી રેલવેએ ઓછા મુસાફરો ...
14
15
પોતાન ભવિષ્યને સુરક્ષિત બનાવવ માટે જીવન વિમો એક સૌથી સરળ અને સૌથી સારો ઉપાય છે. વિમો તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સુરક્ષા પુરી પાડે છે. દેશની સૌથી મોટી સરકારી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમ એટલે કે એલઆઇસી ઘણા પ્રકારની સ્કીમ ઓફર કરે છે
15
16
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ– ૧૯ની સેકન્ડ વેવને કારણે ટેકસટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને પહોંચી વળવા માટે ટેકસટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દરમ્યાન આજરોજ ઝૂમ એપ્લીકેશનના માધ્યમથી મિટીંગનું આયોજન કરવામાં ...
16
17
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે તારીખ 06 મે, 2021 ના​​રોજ અમદાવાદ થી હાવડા ની વચ્ચે વન-વે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, આ વિશેષ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ રહેશે. મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનની ...
17
18
મોદી સરકાર (Modi Government)એ ખેડૂતોને ફાયદો આપવા માટે અનેક યોજનાઓ (Scheme for Farmers) શરૂ કરવામાં આવી છે. પણ તેમા બે એવી યોજનાઓ છે જે ખેડૂતોને વચ્ચે ખૂબ જાણીતી છે અને દરેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ યોજનાઓ છે પીએમ ખેડૂત સમ્માન નિધિ ...
18
19
ઉચ્ચતમ ન્યાયાલયએ એક મોટા ફેસલાથી શાળાને આદેશ આપ્યુ છે કે તે છાત્રોથી સત્ર 2020-2021ની વાર્ષિક ફી લઈ શકે છે પણ તેમાં 15 ટકાની કપાત કરવી કારણકે છાત્રોએ તેનાથી તે સુવિધા નથી લીધી જે
19