બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

વાસ્તુ મુજબ કેવુ હોવુ જોઈએ રસોડુ

બુધવાર,એપ્રિલ 24, 2019
0
1
દરેકની ઈચ્છા હોય છે કે તેમને ચેનથી સુવા મળે. સામાન્ય રીતે આપણે સારી રીતે સૂવા માટે સામાન્ય ઉપાયો કરીએ છીએ મતલબ પથારી.. શાંતિનુ વાતાવરણ કે પછી કંઈક સારુ સાંભળતા પથારી પર જવુ પણ શુ આપ જાણો છો કે કેટલીક એવી વાતો પણ છે જે તમારી સારી ઉંઘ પછી પણ અન્ય ...
1
2
ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે આ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવ્યા છે. જ્યોતિષ મુજબ મહાભારતના સમયમાં યુદ્ધિષ્ઠિરે જ્યારે કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે એ માટે શુ કરવુ જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણને જણાવ્યુ હતુ કે કેટલીક એવી વસ્તુઓ ...
2
3

વાસ્તુ કિચન ટિપ્સ - Vastu Kitchen Tips

ગુરુવાર,એપ્રિલ 11, 2019
રસોડુ એવુ સ્થાન હોય છે જેની સાફ સફાઈ સાથે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓનુ ધ્યાન રાખવુ મહિલાઓને ખૂબ જરૂરી હોય છે. રસોઈના ગ્રહ દિશા ઘરના ગૃહસ્વામી પર ખૂબ અસર નાખે છે. આ માહિતી બધા માટે જરૂરી છે કે ક્યાક તમે ખોટી દિશામાં ઉભા રહીને તો રસોઈ નથી બનાવી રહ્યા. ...
3
4
ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી ...
4
4
5
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
5
6
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ મુજબનુ ઘર ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે તૈયાર ઘર ખરીદી લઈએ છીએ કે પછી વાસ્તુ વિશેની માહિતી ન હોવાથી આપણે કેટલીક વાતો આપણા ધ્યાનમાં રહેતી નથી.
6
7
મનુષ્યના જીવનમાં માન સન્માનનુ ખૂબ મહત્વ છે. દરેક વ્યક્તિને માન-સન્માન મેળવવાની આકાંક્ષા હોય છે. મનુષ્યને પોતાની પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગી જાય છે. અપયશની સ્થિતિનો કોઈપણ સામનો કરવા માંગતુ નથી. સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમા વૃદ્ધિ થાય આ ...
7
8
મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે. પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે.
8
8
9
પોતું ક્યારે અને કેવી રીતે લગાવવું, જાણો 5 ખાસ વાત
9
10
ખુશીઓનો તહેવાર હોળી આપ સૌના જીવનમાં નવા રંગ ભરે. આ તહેવાર પર કેટલાક સહેલા ઉપાય કરવાથી આપ આપના ઘર અને આપની આસપાસ રહેલી નકારાત્મકતાને દૂર કરી શકો છો અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ વધી શકે છે. આવો જાણીએ હોળી પર કરવામાં આવનારા કેટલાક સહેલા ઉપાયો વિશે
10
11
જાણો બારણાની અવાજ અશુભ શા માટે?
11
12
વાસ્તુશાસ્ત્રના નિયમોને જીવનમાં લાગુ પાડવાથી તમે તમારી સંપત્તિ અને પૈસા વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃધ્ધિમાં વધારો થાય છે. આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે કે જેના ઉપયોગથી તમે તમારા જીવનની તમામ પરેશાનીઓ ખતમ ...
12
13
ઘણી વાર ખૂબ મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનો સામાનો કરવો પડે છે. ઘરમાં ધન ટકતું નથી.. આ પરેશાનીઓનુ કારણ ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ જશે ...
13
14
દક્ષિણાવર્તી શંખનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. વિધિ વિધાનથી પૂજન કરી તેને ઘરમાં સ્થાપિત કરવાથી જે લાભ થાય છે જેનુ જ્ઞાન તમને કદાચ જ હોય. દક્ષિણાવર્તી શંખ જો વિધિપૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં ધનની કમી ક્યારેય નહી આવે. હા કદાચ તમને જાણ નહી ...
14
15
વાસ્તુ મનુષ્યના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દરેક વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. અસલમાં વાસ્તુ ઘર વગેરેના નિર્માણ કરવાનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. કેટલાક ઘરમાં જોવામાં આવે છે કે તેમના ઘરમાં વધુ ઝગડા થતા રહે છે કે પછી રોજ કોઈને કોઈ નુકશાન થતુ ...
15
16
ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત
16
17
આજના આધુનિક સમયમાં વાસ્તુ શાસ્ત્રનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવ્યુ છે કે ઘર બનાવતે વખતે વાસ્તુના નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. કહેવાય છે કે જો ઘરને વાસ્તુના હિસાબથી ન બનાવવામાં આવે તો તેમા અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી ...
17
18
એવુ કહેવાય છે કે જો ઘર વાસ્તુ મુજબ ન બનાવાય તો વ્યક્તિને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો ઘર વાસ્તુ હિસાબથી ન હોહ તો તેની અસર પરિવારના સભ્યો પર પણ પડે છે. ઘરના દરેક ખૂણાને વાસ્તુના હિસાબથી જ બનાવવુ જોઈએ. જેવા કે દરવાજાથી લઈને બારીઓ ...
18
19
મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ
19