0
વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ
રવિવાર,મે 19, 2019
0
1
મીઠુ એવી વસ્તુ છે જે દરેક કોઈના રસોડામાં જોવા મળશે. પણ આ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે જ કામ નથી આવતુ. તેના અનેક બીજા ફાયદા પણ છે. જે આપણા આખ્કા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલુ છે અને હા આ માટે તમારે મીઠુ ખાવાનુ નથી પણ તેનો કંઈક આ રીતે ઉપયોગ કરવાનો ...
1
2
વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ખૂબ અગત્યનો છે. દરેક દરવાજો અંદરની તરફ ખૂલે તેમ રાખવો જોઇયે. અને દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે નકુચાઓ અવાજ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇયે.
2
3
જ્યારે પણ ઘર બનાવવાની વાત આવે છે તો લોકોના મગજમાં સૌથી પહેલા વાસ્તુનો ખ્યાલ આવે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને સંપૂર્ણ રીતે વાસ્તુ દોષથી
દૂર રાખવા માંગે છે. જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે. વાતાવરણ અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્ય બનાવી રાખવા માટે ...
3
4
નવુ ઘર નવી શરૂઆત.. ફેરફારો અને જીવનના વિવિધ પહેલુઓ સંબંધી નવા પડકારોની શરૂઆત થાય છે. કોઈ આશ્ચર્ય નહી કે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં નવા ઘરમાં પ્રવેશ પહેલા કરવામાં આવતી શુદ્ધિકરણ પ્રક્રિયાને વધુ મહત્વ આપે છે. આ સમારંભ ઘરની નકારાત્મક તરંગો અને ઉર્જાને ...
4
5
અક્ષય તૃતીયાના દિવસે જો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી લેવાય તો વર્ષ ભર આર્થિક પરેશાની નહી રહે છે. જો વાસ્તુની આ 10માંથી કોઈ એક વસ્તુ પણ લઈને આવી શકો તો વર્ષ ભર સુખ, સંપન્નતા બની રહે છે. ઘરના વાસ્તુ દોષ ખત્મ હોય છે. સફળતા મળવા લાગે છે.
5
6
ઘરમાં સૌથી મહત્વનો જો કોઈ ભાગ છે તો તે છે રસોડુ. કારણ કે અહી બને છે રસોઈ. જે પરિવારના લોકોના આરોગ્ય અને ખુશીઓ સાથે જોડાયેલુ રહે છે. ઘર બનાવતી વખતે લોકો ઘરના પેંટથી લઈને ફર્નીચર સુધી દ અરેક બેસ્ટ કરે છે. પણ વાસ્તુને ધ્યાનમાં રાખતા નથી. પણ મિત્રો ...
6
7
દરેકની ઈચ્છા હોય છે કે તેમને ચેનથી સુવા મળે. સામાન્ય રીતે આપણે સારી રીતે સૂવા માટે સામાન્ય ઉપાયો કરીએ છીએ મતલબ પથારી.. શાંતિનુ વાતાવરણ કે પછી કંઈક સારુ સાંભળતા પથારી પર જવુ પણ શુ આપ જાણો છો કે કેટલીક એવી વાતો પણ છે જે તમારી સારી ઉંઘ પછી પણ અન્ય ...
7
8
ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે આ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવ્યા છે. જ્યોતિષ મુજબ મહાભારતના સમયમાં યુદ્ધિષ્ઠિરે જ્યારે કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે એ માટે શુ કરવુ જોઈએ. ત્યારે શ્રીકૃષ્ણને જણાવ્યુ હતુ કે કેટલીક એવી વસ્તુઓ ...
8
9
રસોડુ એવુ સ્થાન હોય છે જેની સાફ સફાઈ સાથે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓનુ ધ્યાન રાખવુ મહિલાઓને ખૂબ જરૂરી હોય છે. રસોઈના ગ્રહ દિશા ઘરના ગૃહસ્વામી પર ખૂબ અસર નાખે છે. આ માહિતી બધા માટે જરૂરી છે કે ક્યાક તમે ખોટી દિશામાં ઉભા રહીને તો રસોઈ નથી બનાવી રહ્યા. ...
9
10
ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી ...
10
11
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
11
12
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુ મુજબનુ ઘર ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે તૈયાર ઘર ખરીદી લઈએ છીએ કે પછી વાસ્તુ વિશેની માહિતી ન હોવાથી આપણે કેટલીક વાતો આપણા ધ્યાનમાં રહેતી નથી.
12
13
મનુષ્યના જીવનમાં માન સન્માનનુ ખૂબ મહત્વ છે. દરેક વ્યક્તિને માન-સન્માન મેળવવાની આકાંક્ષા હોય છે. મનુષ્યને પોતાની પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગી જાય છે. અપયશની સ્થિતિનો કોઈપણ સામનો કરવા માંગતુ નથી. સમાજમાં પ્રતિષ્ઠા બની રહે અને સતત તેમા વૃદ્ધિ થાય આ ...
13
14
મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે. પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે.
14
15
પોતું ક્યારે અને કેવી રીતે લગાવવું, જાણો 5 ખાસ વાત
15
16
ખુશીઓનો તહેવાર હોળી આપ સૌના જીવનમાં નવા રંગ ભરે. આ તહેવાર પર કેટલાક સહેલા ઉપાય કરવાથી આપ આપના ઘર અને આપની આસપાસ રહેલી નકારાત્મકતાને દૂર કરી શકો છો અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ વધી શકે છે. આવો જાણીએ હોળી પર કરવામાં આવનારા કેટલાક સહેલા ઉપાયો વિશે
16
17
જાણો બારણાની અવાજ અશુભ શા માટે?
17
18
વાસ્તુશાસ્ત્રના નિયમોને જીવનમાં લાગુ પાડવાથી તમે તમારી સંપત્તિ અને પૈસા વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃધ્ધિમાં વધારો થાય છે. આ ટિપ્સ ખૂબ જ સરળ અને પ્રભાવી છે કે જેના ઉપયોગથી તમે તમારા જીવનની તમામ પરેશાનીઓ ખતમ ...
18
19
ઘણી વાર ખૂબ મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનો સામાનો કરવો પડે છે. ઘરમાં ધન ટકતું નથી.. આ પરેશાનીઓનુ કારણ ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા ખત્મ થઈ જશે ...
19