Gujarati Vastu 9

0

Diwali 2022 Vastu Tips: દિવાળી પર વાસ્તુ પ્રમાણે આ રીતે તૈયાર કરો ઘર, લક્ષ્મી વરસાવશે આશીર્વાદ

શનિવાર,ઑક્ટોબર 15, 2022
0
1
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર આપણને દરેક વસ્તુ વિશે માહિતી આપે છે જેથી કરીને આપણે આપણા ઘરને સુખી અને સમૃદ્ધ રાખી શકીએ અને આપણા પરિવારને સ્વસ્થ રાખી શકીએ. એવી પરિસ્થિતિમાં જ્યાં દરેક વસ્તુ રાખવા અને બધું કરવા માટે યોગ્ય દિશા હોય છે.
1
2
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ છે અને આમાં ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેને દેવતાઓની દિશા માનવામાં આવે છે. આ એક એવી દિશા છે જ્યાં કેટલીક વસ્તુઓ મુકવી ખૂબ જ શુભ હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ભૂલથી પણ ...
2
3
વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધુનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને ...
3
4
Vastu for plants in House: વૃક્ષો અને છોડ માણસના સાચા મિત્ર છે અને તેમની આસપાસ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ વૃક્ષો અને છોડ પણ પર્યાવરણને શુદ્ધ કરે છે. જેના કારણે આપણે મુક્તપણે શ્વાસ લઈ શકીએ છીએ. એટલું જ નહીં, ઘણા વૃક્ષો રોગોને દૂર કરવાનું ...
4
4
5
Vastu Tips For Mor Pankh: વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સંકટથી બચવા અને ઘરમાં સુખ-શાંતિ જાળવવા માટે વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો તમે નિયમો અનુસાર તમામ ઉપાયોનું પાલન કરો છો, તો તેની અસર પણ જોવા મળે છે. આવું જ એક વાસ્તુશાસ્ત્ર મોરપીંછ સાથે પણ ...
5
6
Vastu Tips: ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022 ના રોજ છે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને મોદક અને લાડુ ચઢાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીમાં દરેક લોકો ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં લાવે છે, પરંતુ જો તમે હંમેશા ભગવાન ગણેશની મૂર્તિ તમારા ઘરમાં રાખો છો
6
7
vastu tips for money: દરેક વ્યક્તિ માતા લક્ષ્મીનો વાસ તેમના ઘરમાં ઈચ્છે છે. વાસ્તુ શાસ્ત્રના મુજબ ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા ગણાય છે. માન્યતા છે કે આ દિશાને સાફ-સુથરો રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ હોય છે. ધન લાભથી સંકળાયેલા કેટલાક ખાસ ...
7
8
ઘણી વાર અમે સપમાનાં ખૂબ અજીબ વસ્તુઓ જુએ છે. સ્વપન શાસ્ત્રના મુજબ દરેક સપનાનો કઈક અર્થ હોય છે. સપનાની દુનિયા ખૂબ અજબ-ગજબ હોય છે. જો તમે સપનામા મોર જોઈ રહ્યા છો તો તેનો શું અર્થ છે.
8
8
9
Vastu Tips for Tava- વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ, તેના સારા ઉપયોગથી લઈને તેમાં રાખેલી વસ્તુઓ સુધીના વિશે જણાવ્યુ છે. આટલુ જ નહી વાસ્તુ શાસ્ત્રની મુખ્ય વસ્તુઓના સાચી રીતે ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપે છે. જેમ કે રસોડામાં વપરાતા વાસણ, ઈલેક્ટ્રીક આઈટમ્સ ...
9
10
Vastu Tips: પડોશીઓ વચ્ચે સામાન અને શાકભાજી લેવો એ મામૂલી બાબત છે. તે જ સમયે, ઘણી વખત આપણે જાણતા નથી કે આપણે કયો માલ ઉધાર ન આપવો જોઈએ. રસોડામાં એવી 5 વસ્તુઓ છે, જે ઘરમાં ક્યારેય પૂરી ન થવી જોઈએ અને ન તો ભૂલીને પણ કોઈને ઉધાર આપવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર ...
10
11
વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરમાં લગાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે. એવુ માનવુ છે કે મની પ્લાંટનો સંબંધ શુક્રથી થાય છે. તેથી તેને ઘરમાં લગાવવાતી સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. વાસ્તુ મુજબ મની પ્લાંટના છોડમાં લાલ રંગનો દોરો કે નાડાછડી બાંધવો શુભ હોય છે. તમે ...
11
12
- ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે - ઘરમાં કાયમ રહે છે સુખ શાંતિ - તેલનો દિવો પણ પ્રગટાવી શકો છો
12
13
Vastu Tips For Deepak ઘી અને તેલનો દીવાને લઈને છે જુદા
13
14
Vastu Shastra: પૂજા દરમિયાન ઘણીવાર હાથમાંથી કેટલીક વસ્તુઓ પડી જાય છે અથવા તો ક્યારેક લોકો પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને જમીન પર મૂકી દે છે.વાસ્તુ અનુસાર તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી પૂજાનો કોઈ અર્થ રહેતો નથી અને ...
14
15
મની પ્લાંટનો વાસ્તુ શાસ્ત્રમાં મોટુ જ મહત્વ છે. એવી માન્યતા છે કે મની પ્લાંટ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે. ઘણા લોકો સકારાત્મક ઉર્જાને વધારવા માટે ઑફિસમાં તેમની ટેવલ પર પણ મની પ્લાંટને લગાવીને રાખે છે. પણ ...
15
16
મિત્રો જેમ સૂતી વખતે કંઈ દિશામાં સુવુ જોઈએ તે માટે વાસ્તુમાં કેટલાક નિયમો છે એ જ રીતે સૂતી વખતે તમારી પાસે કેટલીક વસ્તુઓ પડેલી ન હોવી જોઈએ એ અંગે પણ વાસ્તુમાં બતાવાયુ છે. તમે પણ રાત્રે સૂતી વખતે આ વસ્તુઓ તમારા માથા પાસે ન મુકશો આજે હુ આપને ...
16
17
Home Temple Tips: ઘરના મંદિરના આ જરૂરી નિયમ પર જરૂર આપો ધ્યાન, શું કરવુ અને શુ ન કરવુ જાણો
17
18
Vastu Tips for Tulsi- તુલસીમાં જળ અર્પિત કરતા સમયે બોલવુ આ મંત્ર, 1000 ગણી વધારે થશે સમૃદ્ધિની પ્રાપ્તિ જાણો નિયમ
18
19
Vastu Shastra : વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને બતાવી રહ્યા છે કે ઘરના કયા સ્થાન પર અરીસો લગાવવાથી વાસ્તુ દોષ ખતમ થાય છે. સાથે જ જાણો કે કયા સ્થાન પર કેવા આકારનો અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે.
19