સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

17 ને ધનતેરસ : આ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માં લક્ષ્મી

સોમવાર,ઑક્ટોબર 9, 2017
0
1
દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્‍વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્‍સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્‍ડ ન્‍યુટ્રિશનના નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની લિજજત માણવા માટે ટેસ્‍ટ કરાય તો વાંધો નથી, પણ ...
1
2

જાણો નવરાત્રીમાં શુ ન કરવુ જોઈએ

ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2017
વર્ષ 2016ના શારદીય નવરાત્ર 1 ઓક્ટોબર , અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. આ દિવસે ચિત્રા નક્ષત્ર , પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રના પહેલો નોરતા હશે. માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા માણસો માટે આ દિવસ ખાસ રહેશે.
2
3
શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ
3
4
જુઓ મુંબઈના વિસર્જન તસ્વીરો
4
4
5
સનાતન ધર્મમાં ગણપતિજીન આદિદેવ માનવામાં આવે છે અને પ્રથમ પૂજનીય છે. ગણેશ પૂજા વગર કોઈપણ મંગલ કાર્ય શરૂ થતુ નથી. તેની પૂજા વગર કાર્ય શરૂ કરવાથી વિધ્નો આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પા મોરિયા ના જયકારના ગુંજનની ધૂમ રહે છે. ગણપતિ ...
5
6
ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવએ ભગવાન ગણપતિની ...
6
7
રાક્ષસોનો રાજા ગજમુખ બધા દેવી-દેવતાઓને તેમના વશમાં કરવું ઈચ્છતા હતા. તેના માટે એ ભગવાન શિવ પાસે વરદાન મેળવવા માટે તેમનુ રાજ-પાટ છોડીને રાત-દિવસ તપસ્યામાં લીન થઈ ગયા. ઘણા વર્ષ વીતી ગયા, ભગવાન શિવ તેમના તપને જોઈ પ્રસન્ન થયા અને તેમની સામે પ્રગટ થઈ ...
7
8
અનંત ચતુર્દશીના તહેવાર પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થશે. સાર્વજનિક સ્થાળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિયોનું વિસર્જન થશે. શાસ્ત્રો મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિયો જે સ્થાપિત કરવામાં આવે છે તેનુ વિસર્જન થવુ અનિવાર્ય છે. તેથી શાસ્ત્ર ...
8
8
9
ગણેશ ગાયત્રી મંત્રથી મેળવો દરેક પ્રકારની સિદ્ધિ ગણેશોત્સવના દસ દિવસોમાં પણ શ્રી ગણેશની વિશેષ મંત્રોથી પૂજા એકદમ ફળદાયી માનવામાં આવી છે. આ દિવસોમાં તેમની પૂજા વિઘ્ન અને સંકટોથી બચાવીને જીવનના દરેક સપના અને ઈચ્છાઓ ને પૂરી કરનારા માનવામાં આવે છે. ગણેશ ...
9
10
Video How to make -મોદક રેસીપી જુઓ વીડિયો
10
11
ભગવાન ગણેશ આદિદેવ ગણાય છે એમનો પૂજન કરવાથી ધન-ધાન્ય વધે છે. જ્યોતિષીય રાશિ મુજબ ભગવાન ગણેશનો પૂજન અને આરાધના કરવાથી બધા પ્રકારની સમસ્યાઓ જેવી રોગ,
11
12
ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા. બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્રવારે હોવાથી શુભ ચોઘડિયુ સવારે 11.0 6 થી 1.39 સુધી ...
12
13

ગણેશ પૂજા વ્રત અને વિધિ

શુક્રવાર,ઑગસ્ટ 25, 2017
વ્રતની વિધિ :- ( ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે.) ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગનેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત ...
13
14
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાંં આવે છે.
14
15
ગણેશોત્સવ પર્વની શરૂઆત થવાની છે. આ વખતે પૂર્ણ 11 દિવસ સુધી બાપ્પા શ્રદ્ધાળુયઓ સાથે રહેશે. અનેક સ્થાન પર બાપ્પાની સાથે તેમનુ વાહન મૂષકનુ પણ પૂજન થશે. જ્યારે આ ઉંદર કોઈના ઘરમાં આવે તો આખુ ઘર પરેશાન થઈ જાય છે. તેને બહાર કાઢવા માટે મોટાભાગના ઉંદર ...
15
16
ભગવાન શ્રીગણેશની પૂજા કરતા સમયે કેટલીક ખાસ વાતોને હમેશા ધ્યાન રાખવું જોઈએ. શ્રીગણેશના શુભ આશીર્વાદ અમે બધાને જોઈએ.. આવો જાણી ઘરમાં બેસાડતા શ્રી ગણેશના પૂજનમાં રાખો કહી ખાસ વાતોનો
16
17
ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ઉબટન દ્વારા એક બાળકનુ નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો. દેવી ...
17
18
આ વર્ષે ગણેશ ચતુર્થી 25 ઓગસ્ટથી 5 સેપ્ટેમ્બર સુધી ચાલશે. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવાય છે. ગણેશ ચતુર્થીના આખા દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. ગણાય છે કે ભગવાન ગણેશનીનો જન્મ ભાદ્રપદ માસમાં શુક્લ પક્ષમાં થયું હતું. ગણેશ ...
18
19
ચાંદની ખૂબસૂરતી દરેક કોઈને આક્રષે છે પણ આ આકર્ષણ તમને મૉંઘુ પડી શકે છે. ભાદ્રપદ શુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થીના દિવસ જો તમને ચાંદનો દીદાર થાય તો તમારા પર ઝૂઠેલો કલંક લાગી શકે છે. શાસ્ત્રોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસ ભગવાન શ્રીકૃષ્ણએ અજાણમાં ...
19