ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

હોળાષ્ટક 5 માર્ચથી, શુભ કાર્યો પર રોક

ગુરુવાર,માર્ચ 2, 2017
0
1

હોળીના એસ.એમ.એસ

ગુરુવાર,માર્ચ 2, 2017
હોળી છે એક એવો તહેવાર દિલથી દિલ મેળવવાનો પરેજ છે જેમને રંગોથી તેમણે પણ રંગીન કરવાનો
1
2

હોળીની રાત્રે અજમાવો આ ટોટકા

સોમવાર,ફેબ્રુઆરી 27, 2017
હોળીનો દિવસ તાંત્રિકો માટે બહુ લાભકારી હોય છે. આ દિવસ અભિમંત્રિત અને આમંત્રિત કરી જડી-બૂટી ઘરે લવાય છે. ઘણ પ્રકારના મંત્રની સિદ્ધિઓ પણ કરાય છે. હોળી માટે પ્રસ્તુત છે ખાસ રૂપથી કાળી હળદરના ટોટકા- કાળી હળદરના ટોટકા- કાળી હળદર- કાળી હળદર જોવામાં અંદરથી ...
2
3
ગર્ભાવસ્થાના સમયે જરૂરી છે કેમિક્લયુક્ત રંગોથી પરહેજ કરવું જોઈએ નહીતર ગર્ભસ્થ શિશુને ઘણી રીતની સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. આવો જાણો એના વિશે....
3
4
હોળી એ આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે. આ તહેવાર હવે તો આખી દુનિયામાં ઊજવવામાં આવે છે. આ તહેવાર નાના -મોટા સૌ કોઇ સાથે મળીને આનંદથી ઊજવે છે. આ ઉત્સવમાં કોઇ અકસ્માત ન થાય એ હેતુએ હોળીના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે.
4
4
5
ફાગણ મહિનાના અંતમાં ગૌર પૂર્ણિમાનો દિવસ હોળિકા દહનના રૂપમાં ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોનો તહેવાર હોળી(ધુળેટી) મનાવવામાં આવે છે. હોળીનો તહેવાર જ્યોતિષની દ્રષ્ટિથી પણ મહત્વપૂર્ણ છે. વિશિષ્ટ વિદ્યાનોનુ કહેવુ છે કે જો તમારી રાશિના મુજબ હોળીના રંગ ...
5
6
રંગોનો તહેવાર હોળી રોમાંસના રંગને પણ ચટખ બનાવી દે છે. આવો જાણીએ કે તમારી પ્રેમિકા, પત્નીનો સ્વભાવ તેમના રંગોની પસંદના આધાર પર.. - જે મહિલાઓ સફેદ રંગને પસંદ કરે છે. તે સજ્જન, સરળ, દયાળુ, ભલા, સત્ય સ્વાર્થરહિત, ન્યાયપ્રિય અને માનવીય ગુણોથી સંપન્ન ...
6
7
સદ્મિલન, મિત્રતા, એકતા, દ્વેષ ભાવ ત્યાગીને ગળે મળવાનો રંગારંગ તહેવાર હોળી આવી રહ્યો છે. વિવિધ સંસ્કૃતિયો અને ધર્મોના લોકોને એક સૂત્રમાં બાંધવા અને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાની દ્રષ્ટિથી આપણા દેશમાં આ તહેવાર શરૂ કરવામાં આવ્યો હતો જેથી બધા વર્ગો, ...
7
8
તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને ...
8
8
9
ધુળેટીના દિવસે સૌથી પહેલાં ઈષ્ટ દેવતાને ગુલાલ લગાવો તેનાથી દેવી-દેવતાની કૃપા હંમેશા આપણી પર રહે છે અને વાસ્તુદોષ ઓછો થશે.
9
10
ભારતીય તહેવારોમાં હોળી ચાર મુખ્ય તહેવારોમાંથી સૌથી પ્રમુખ તહેવાર છે. હોળીનો જેટલો પ્રભાવ ભારતીય સમાજ પર છે તેના કરતા અનેક ગણુ વધુ હોળીનુ મહત્વ તંત્ર શાસ્ત્રમાં બતાવ્યુ છે. તેના મુજબ હોળીના દિવસે કંઈક ખાસ ઉપાય કરવાથી મનપસંદ વ્યક્તિને પોતાના વશમાં કરી ...
10
11
જે સ્થાન પર હોળીનો દહન હોય છે ત્યાં પર હોળી દહનથી એક દિવસ પહેલાની રાત્રેમાં એક મટકીમાં ગાયના ઘી , તલનો તેલ , ઘઉં અને જ્વાર અને એક તાંબાના પૈસા
11
12
જ્યોતિષશાસ્ત્ર મુજબ ફાગણ મહિનાની પૂનમના રોજ કરવામાં આવેલ ઉપાય બહુ જલ્દી શુભ ફળ પ્રદાન કરે છે. આજે અમે તમને હોળી પર કરવામાં આવેલ કેટલાક સાધારણ ઉપાય બતાવી રહ્યા છીએ. આ ઉપાય આ પ્રકારના છે.
12
13
હિન્દુ ધર્મ જીવિત અને પુરૂષાર્થી જાતિનો ધર્મ છે. તેનો દરેક તહેવાર જાગૃતતા અને ક્રિયાશીલતાનો સંદેશ આપે છે. રંગોનો તહેવાર હોળી ભારતનો બીજો મુખ્ય તહેવાર છે. જે મોટાભાગના સ્થાનો પર બે દિવસ ઉજવાય છે. હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. મતલબ ...
13
14
પુરૂષ એ માટે નહી રમે છે હોળી આ અજીબ પરંપરા પાછળ ગ્રામીણોના તર્ક છે કે તીસ વર્ષ પહેલા હોળીના દિવસે ગામના રામજાનકી મંદિરમાં જયારે ગ્રામીણ ફાગ ગાઈ રહ્યા હતા ત્યારેસેતર્ના એમ ઈમાની ડાકૂ મેમ્બર સિંહે રજપાલ પાલ(50)ની ગોળી મારીને હત્યા કરી દી હતી.
14
15
- હોળી વગર રંગે તો સાવ ફિક્કી લાગે પણ એ વાત નકારી ન શકાય કે હોળીના રંગોમાં રહેલા કેમિકલ્સ આપણી ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. - વાસ્તવમાં રંગો બનાવવામાં લેડ ઓક્સાઇડ, કોપર સલ્ફેટ અને માઇકા જેવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ...
15
16
1. આપણે હોળીના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને બીજા દિવસે ધૂળેટી નિમિતે હોળી રમીએ છીએ. આ દિવસે તમારું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. તમે કપડાની અંદર સ્વિમ સુટ પહેરશો તો સૌથી સારું. આનાથી રસાયણયુક્ત રંગો અંદર નહીં જઇ શકે. 2. હોળી રમતા પહેલા તમારા ...
16
17
પિતા - બેટા તુ કેમ રડી રહ્યો છે ? મને કહે હુ તારો મિત્ર છુ ને ? પુત્ર - કશુ નહી યાર.. આજે ચોકલેટ થોડી વધુ માંગી લીધી તો તારી આઈટમે મને ધોઈ નાખ્યો.
17
18
હોળીનો દિવસ આમ તો મોજ મસ્તીનો હોય છે. પણ તેને ફક્ત મોજ મસ્તીમાં જ ન વીતાવવો જોઈએ. આ દિવસે જો તમે સંકલ્પ લઈને રોજ 10થી 15 મિનિટ સાધના પર ધ્યાન આપશો તો તમારી દરેક ઈચ્છા પુરી થઈ શકે છે. ભલે એ ચાહત ધનવાન બનવાની હોય કે પછી કંઈક બીજી.
18
19
વિશેષજ્ઞોનું માનવું છે કે આ રંગોના સંપર્કમાં આવતા જ ત્વચા પર કોઈ એલર્જી હોય તો તરત જ ડાક્ટરથી સલાહ લઈને ઈલાજ કરાવો. સાથે જ જેટલું હોય મિલાવટી રંગો અને પાણીથી દૂર રહેવું.
19