0
પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય
મંગળવાર,ફેબ્રુઆરી 27, 2018
0
1
શનિવાર,ફેબ્રુઆરી 24, 2018
મીઠુ ખાવામાં જ નહી પણ અનેક રીતે ઉપયોગમાં આવે છે. સાફ-સફાઈથી લઈને અન્ય અનેક નાના-મોટા કામ મીઠાની મદદથી સહેલાઈથી થઈ જાય ચેહ્ આવો જાણો મીઠાના આવા જ ઉપયોગી ગુણો વિશે
મીઠુ ફક્ત આપણા ખાવાનો સ્વાદ જ નથી વધારતુ પણ તે માણસની જીંદગીનો મુખ્ય ભાગ છે. મીઠા ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 22, 2018
આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વારતો આખું દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાતને પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે અને પસલિઓમાં દુખાવો થવું પણ શરૂ થઈ જાય ...
2
3
બુધવાર,ફેબ્રુઆરી 21, 2018
શિયાળુ ઋતુ હવે જઈ રહ્યું છે, આ સાથે પર્યાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે શરૂ થયો છે. દિવસમાં ગરમી તો રાત્રે ઠંડો હોય છે. મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મહત્તમ તફાવત હોવાના કારણે, શરીર પોતે તે અનુસાર અનુકૂલન કરી શકતું નથી. આ બદલાતું મોસમ કોઈને પણ બીમાર કરી શકે ...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 21, 2018
સ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે ...
4
5
રવિવાર,ફેબ્રુઆરી 18, 2018
ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ડુંગળીના છાલને કચરામાં ફેંકી નાખે છે. જો તમે પણ આવું કરો છો તો એક વાર તેના ફાયદા જાણી લો. સાચે તે પછી ડુંગળીના છાલટા બહાર ફેંકવાનું મૂકી ...
5
6
શનિવાર,ફેબ્રુઆરી 17, 2018
કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે. કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી ...
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2018
ભારતીય ભોજનમાં અન્ય મસાલાઓની સાથે અજમાનો પ્રયોગ પણ લાભકારી છે. પકોડાથી લઈને બેકરીના બિસ્કિટ સુધીમાં આનો પ્રયોગ કરવામાં આવે છે. અજમાની પાનનો પ્રયોગ પણ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. આ બધા પ્રયોગો ઉપરાંત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના મુજબ ...
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2018
ઋતુ મુજબના શાક તમારા આરોગ્યને ઠીક રાખવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર કરે છે. જાડાપણુ જે આજકાલ દરેકની પરેશાનીનુ મુખ્ય કારણ બન્યુ છે. તેનો ઉપચાર પણ શાકભાજીઓ દ્વારા કરી શકાય છે. કેટલીક શાકભાજીઓનો પુરો લાભ પ્રાપ્ત કરવા માટે તેને ઉકાળીને ખાવી જોઈએ તો ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 12, 2018
મશરૂમ સ્વાસ્થ્ય માટે ઘણું સારું મનાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે મશરૂમનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે રામબાણ છે. તેના સેવનથી એકતરફ હાઇબ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે તો બીજી તરફ તે સ્થૂળતા ઘટાડવાનું કામ પણ કરે છે. જાણીએ તેના કેટલાંક સ્વાસ્થ્યવર્ધક લાભો ...
9
10
સોમવાર,ફેબ્રુઆરી 12, 2018
હળદરને શરૂઆતથી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાથી હાજમાથી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક થઈ જાય છે. તેથી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 9, 2018
ખોટા ખાન પાનને કારણે ઘણા લોકોને પેટની બીમારીઓ થઈ જાય છે. તેનાથી કબજિયાત, ગેસની પરેશાની, આફરો અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી જાય છે. લોકો તેમાંથી મુક્તિ મેળવવા માટે ડોક્ટરી સહાયતા લે છે. તમને જો આ પ્રકારની સમસ્યા થાય છે તો વોક અને વ્યાયામની સાથે આ ...
11
12
વરિયાળીની ચા શરીરમાં વસા એકત્ર કરવું ઓછું કરે છે અને તેથી
-આ વજન ઓછું કરવામાં મદદગાર સિદ્ધ હોય છે.
-આટલું જ નહી પણ આ ત્વચામાં પણ ચમક લાવે છે. આકર્ષણ વધારે છે અને કરચલીઓ ઓછું કરવામાં પણ મદદ કરે છે.
12
13
ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા અને સુંગંધ લાવવા માટે કરવામાં આવે છે. આ દેખાવમાં ભલે નાની હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે. તેને ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ બવાસી ટીબી ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2018
ડાયાબિટીસની સારવારમાં ખોરાકનું નિયંત્રણ ઘણું અગત્યનું છે. ડાયાબિટીસનો દર્દી એક તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કાર્ય કરતો હોય છે. તેમનો આહાર સમતોલ અને પુરતા પોષક તત્વોથી ભરપૂર હોવો જરી છે. ડાયાબિટીસમાં આહાર વ્યક્તિની જીવનશૈલી દર્દીની ઉંમર, વજન, તેમની દૈનિક ...
14
15
સોમવાર,જાન્યુઆરી 29, 2018
વજન ઘટાડવાથી લઈને ચમકતી ત્વચા સુધી ,નિયમિત રૂપથી મધ અને નીંબૂના સેવનથી સેહત માટે ઘણા મોટા ફાયદાઓ છે. જાણો નીંબૂ અને મધના સેવનથી
15
16
મંગળવાર,જાન્યુઆરી 23, 2018
બાળકોથી લઈને મોટેરાઓ સુધી જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. તેની પાછળ અનેક કારણ અને આદત હોય છે. વજન ઓછુ કરવા માટે સૌ પહેલા આપણી ખાવા-પીવાની અને નિયમિત વ્યાયામ કરો. તેનાથી શરીરમાં જમા ચરબી ઓછી થાય છે. આજે અમે તમને જાડાપણાથી છુટકારો મેળવવા માટે ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 19, 2018
મેથીદાણા ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે તમારી હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેનાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે..
કબજીયાતમા ફાયદાકારી - મેથીદાણાના શાકમાં આદુ અને ગરમ મસાલાનો પ્રયોગ કરી ખાવાથી લો બીપી અને કબજીયાતમાં ફાયદો ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 16, 2018
ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. દરેક મસાલામાં કોઈ ને કોઈ ઔષધિય ગુણ રહેલો હોય છે.
સામાન્ય રોગોમાં તેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખે છે. યાદ કરો બાળપણમાં જ્યારે બીમારી આવતી તો કુટુંબમાં બીમારીને સૌ પ્રથમ દાદી-નાની ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 12, 2018
સમય વીતવા સાથે સાથે આપણા દાંત પીળા પડી જાય છે. જેના અનેક કારણો હોઈ શકે ક હ્હે. જીંસ. દાંતોની સાફ-સફાઈનુ ધ્યાન ન રાખવુ, ખાવાની ખોટી આદતો અને વયનુ વધવુ. દાંતોનો રંગ ખરાબ હોવા પાછળ કેટલીક દવાઓ અને દાંત સંબંધી સમસ્યાઓ પણ કારણ હોઈ શકે છે. જો કે વર્ષમાં ...
19