0
રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો ઘટશે વજન
મંગળવાર,માર્ચ 5, 2019
0
1
સોમવાર,ફેબ્રુઆરી 25, 2019
હિન્દુ ધર્મમાં પૂજાનારી તુલસીનો ઉપયોગ લોકો શિયાળામાં ઔષધી રૂપમાં કરતા આવી રહ્યા છે. તુલસીમાં રહેલ એંટીઓક્સીડેટ્સ જેવા ન્યૂટ્રિએંટ્સ અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચાવે છે. 100 ગ્રામ તુલસીમાં 22 કેલોરી, 0.6 g ફૈટ, 4 mg સોડિયમ, 295 mg પોટેશિયમ, 2.7 g ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 14, 2019
હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો
2
3
સોમવાર,ફેબ્રુઆરી 11, 2019
જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન
3
4
ત્રણ મહિના સુધી કાળા જીરાનુ નિયમિત સેવન કરવાથી જમા થયેલુ બિનજરૂરી ફૈટ ઘટવામાં ખૂબ સફળતા મળે છે. કાળા જીરાનુ ફૈટને ઓગાળીને અપશિષ્ટ પદાર્થો (મળ-મૂત્ર)ના માધ્યમથી શરીરમાંથી બહાર કાઢાવામાં સહાયક છે. આ રીતે આ તમને ચુસ્ત દુરસ્ત બનાવવામાં મદદરૂપ સાબિત થાય ...
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 5, 2019
જાયફળ એક એવી જડી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એંટીઓક્સિડેટ અને એંટી બૈક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે.
5
6
દરેક કામને યોગ્ય સમય પર કરવાની સલાહ આપવામાં આવે છે પણ શુ તમે જાણો છો કે આ વાત ખાવા પીવાની વસ્તુઓને પણ લાગૂ થાય છે. ફળ દૂધ કોફી ગ્રીન ટી આરોગ્ય માટે હેલ્ધી હોય છે. પણ જો આ વસ્તુઓનુ સેવન યોગ્ય સમય પર ન થયુ તો આ ફાયદાને બદલે નુકશાન પહોંચાડે છે. તેથી ...
6
7
આ 7 રોગોથી છુટકારો મેળવા રોજ પીવો જીરાનું પાણી
7
8
પિત્ત ઉભરાવવાના સામાન્ય કારણોમાંથી તાપમાનમાં અચાનક ફેરફારને માનવામાં આવે છે. જો કે તેના બીજા પણ અનેક કારણ છે. આ એક પ્રકારની એલર્જી છે. જે તાપમાન ઉપરાંત કંઈક ખાવાની વસ્તુઓથી પણ થઈ જાય છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં છપાકો ઢીમણું કે શીતપિત્ત પણ ...
8
9
બુધવાર,જાન્યુઆરી 30, 2019
કાળા મરીને ભારતમાં લોકો વધુ મહત્વ આપે છે. મરી અનેક રીતે ઉપયોગી છે. મરીનો ઉપયોગ ફક્ત ખાવાનુ પચાવવા કે સ્વાદ વધારવા પુરતો જ સીમિત નથી. તેના ઉપયોગ અનેક નાની-મોટી બીમારીઓમાં પણ કારગર છે. મરીમાં ફોસ્ફરસ, કેરોટીન, કેલ્શિયમ, આયરન, કાર્બોહાઈડ્રેટ અને ...
9
10
સોમવાર,જાન્યુઆરી 21, 2019
આપણે વિક્સ વેપોરબનો ઉપયોગ લાબા સમયથી કરતા આવ્યા છે. મોટાભાગે આપણે તેનો ઉપયોગ શરદી ખાંસી માટે કરીએ છીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે તેના બીજા અનેક ઉપયોગ છે. વિક્સ વેપોરબ કપૂર, દેવદારનુ તેલ, નીલગીરી અર્ક અને પેટ્રોલિયમ જેલ જેવા શક્તિશાળી દવાઓનુ એક ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 15, 2019
આ 5 વસ્તુઓમાં પણ હોય છે કેલ્શિયમ, વધતી ઉમ્રની પરેશાનીથી બચવું, આ અજમાવો
11
12
શુક્રવાર,જાન્યુઆરી 11, 2019
શિયાળામાં કારગર સાબિત થાય છે સરસવનું તેલ
12
13
જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે.
ટિપ્સ
- ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ.. ખૂબ રાહત થશે.
- હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે
- ...
13
14
હિચકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે ગરમ ખાધા પછી એકદમ ઠંડુ ખાવુ કે વધુ મરચાવાળુ ખાવાઅથી પણ આ પરેશાની થઈ શકે છે. આજે અમે તમને તરત હિચકી રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા ...
14
15
લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ રહેલુ હોય ચે. જે સાઈનસ અને દાંતના દુખાવા જેવી મુશ્કેલીઓને દૂર કરવામાં સહાયક હોય છે. લવિંગની તાસીર ગરમ હોય છે શરદી ખાંસીમાં લવિંગની ચા પીવાથી ફાયદો મળે છે. ...
15
16
મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદના ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચૂસ્તા રહેવાથી કોઇપણ પ્રકારની ખાંસી મટે છે. નાના બાળકોને પણ આ આપી શકાય.
16
17
કોથમીર ભારતીય રસોઈમાં પ્રયોગ થતી એક સુગંધિત લીલી પાંદડી છે કે ભોજનને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. સામાન્યત: એનું ઉપયોગ શાકની સજાવટ અને તાજા મસાલાના રૂપમાં કરાય છે પણ એનું સેવન કરવાથી ઘણા લાભ છે. આવો જાણીએ કોથમીરના શું છે ફાયદા
17
18
આયુર્વેદ ઉપરાંત મોર્ડન મેડિકલ સાયંસમાં પણ ગૌમૂત્રને અત્યંત લાભકારી અને રામબાણ બતાવ્યુ છે. અનેક અભ્યાસમાં ગૌમૂત્રને અનેક બીમારીઓ માટે લાભકારી બતાવ્યુ છે.
તેથી આજે અમે બતાવી રહ્યા છીઈ ગૌમૂત્રના ઘરેલુ ઉપાય
18
19
આદુંનો ઉપયોગ અમે બધા પોત-પોતાના ઘરમાં કરે છે. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રીતે કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તે અરોમા અને ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે.
19