Jyotish 2021 5

શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026
0

આજનુ રાશિફળ (6/11/2021) - આજે આ 4 રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે

શનિવાર,નવેમ્બર 6, 2021
0
1
મનુષ્યનુ જીવન ગ્રહોથી પ્રભાવિત થાય છે. તેના સમગ્ર જીવન પર ગ્રહોનો શુભ અશુભ પ્રભાવ પડતો રહે છે. જ્યારે ખુશહાલ જીવનમાં ગ્રહોના અવરોધોનો સમાવેશ થાય છે તો જીવનમાં આગળ વધવાની તકો પર વિરામ લાગી જાય છે. ગુજરાતી નવવર્ષ વિક્રમ સંવંત 2078માં તમે તમારી મનપસંદ ...
1
2
સંવંત 2078માં તમારી હેલ્થને લઈને એલર્ટ રહેવુ જરૂરી છે. આ વર્ષે તમે પ્રેશરને કારણે મેંટલ ડિપ્રેશનાનો શિકાર થઈ શકો છો. ખુદ પર જરૂર કરતા વધુ પ્રેશર ન આવવા દો અને ફાલતૂ વાતોથી ખુદને દૂર રાખો. કોઈ હિલ સ્ટેશન પર ફરવા જવાથી મૈંટલ ટેશન દૂર થશે. પરિજનો સાથે ...
2
3
વિક્રમ સંવંત 2078માં હેલ્થ સામાન્ય રહેશે. ફિઝિકલી તમે અનર્જેટિક રહેશો. આ વર્ષ અસ્થમાંથી પીડિત લોકોએ અલર્ટ રહેવુ જોઈએ. શરદી ખાંસી જેવી હેલ્થ પ્રોબ્લેમ્બ્સને લઈને બેદરકાર ન રહો. ટાઈમ પર મેડિકલ ચેકઅપ કરાવતા રહો અને સ્થિતિને કંટ્રોલમાં મુકો
3
4
સંવંત 2078 સ્ટુડેંટ્સ માટે અનુકૂળ છે અને ખાસ સાબિત થઈ શકે છે. સ્ટુડેંટ્સ આ દરમિયાન એક્ઝામ્સમાં સારુ પ્રદર્શન કરીને સક્સેસ મેળવી શકે છે. જે સ્ટુડેંટ્સ પ્રેકટિકલ આપી રહ્યા છે. તેમના પ્રોજેક્ટ સમય પર પૂરા થઈ શકે છે. નવા કોર્સ માટે યોજનાઓ બનાવશે. ...
4
4
5
વિક્રમ સંવંત 2078 હેલ્થના હિસાબથી વધુ સારુ નથી. તમને અનિદ્રાની ફરીયાદ રહી શકે છે. મોસમી બીમારીઓ તમને ચપેટમાં લઈ શકે છે. લાંબી ચાલી આવી રહેલી બીમારીની ટ્રીટમેંટ કરાવવામાં મુશ્કેલી આવી શકે છે. ફિટ રહેવા માટે જોગિંગ પર જાવ. હળવુ ભોજન અને નિયમિત યોગ ...
5
6
વિક્રમ સંવંત 2078માં હેલ્થ સારી રહેશે. અને તમે લગભગ આખુ વર્ષ તંદુરસ્ત અનુભવશો. તમે મેંટલ પીસ અનુભવશો. પૂર્વમાં બીમારીથી ગ્રસિત લોકોના હેલ્થમાં સુધારો આવશે. તમારી એનર્જીનુ સ્તર સારુ રહેશે. ફિટનેસ તમારી વયને છુપાવી દેશે. ફિઝિકલ અને મેંટલ હેલ્થ માટે ...
6
7
વિક્રમ સંવંત 2078માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે. એવી શક્યતા બની રહી છેકે મેંટલ પીસ માટે તમે પ્રકૃતિની મદદ લઈ શકો છો
7
8
વિક્રમ સંવંત 2078માં આરોગ્ય પ્રત્યે સચેત રહો. બહાર ખાવા પીવાથી બચો નહી તો ફૂડ પૉયજનિંગથી પીડિત થઈ શકો છો. અત્યાધિક પરિશ્રઁ હેલ્થ બગાડી શકે છે. તેથી સારુ રહેશે કે વિશ્રામ પણ કરો. સ્કિન સંબંધી વિકાર થઈ શકે છે. જો તમે કોઈ લાંબી બીમારીથી પીડિત છો તો ...
8
8
9
હેલ્થ- વિક્રમ સંવંત 2078માં તમારું સ્વાસ્થય સારું રહેશે પણ પેટના રોગો પ્રત્યે બેદરકારી ન રાખવી. ગૈસ , અપચથી સંકળાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આથી ખાવા-પીવાની બાબતમાં સાવધાની રાખવી. વિક્રમ સંવંત 2078ના ગ્રહ નક્ષત્ર આ સંકેત આપી રહ્યા છે કે એલર્જીની ...
9
10
તમે ફિઝિકલ શ્રમને બદલે મેંટલ શ્રમ વધુ કરશો. વાત વાત પર ગુસ્સો કરવાથી તમારી આસપાસના વાતાવરણને તનાવ યુક્ત બનાવી શકો છો. તેથી જ્યા સુધી બની શકે તનાવ ન લો. ક્રોધ કરવાથી બચો. વર્ષ 2017માં હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. ગરિષ્ઠ અને અત્યાધિક મસાલાવાળો ખોરાક ...
10
11
જો તમે તમારા નસીબમાં છિપાયેલા રહસ્ય જાણવા ઉત્સુક છો તો વાચો વિક્રમ સંવત 2078નુ રાશિફળ. આ રાશિફળ 2021 વૈદિક જ્યોતિષના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. બેસતા વર્ષના દિવસે ગુજરાતીઓનુ વર્ષ બદલાય રહ્યુ છે. ગ્રહો અને ઉપગ્રહોની સ્થિતિ બદલાય ગઈ છે. તેના ...
11
12
જાણો દિવાળી પર કંઈ રાશિઓ પર વરસશે લક્ષ્મી કૃપા Know Lakshmi Kripa will rain on any ones on Diwali
12
13
આ રાશિના લોકોએ ધનતેરસ પર સોનાના સિક્કા, ચાંદી, વાસણો, હીરાના આભૂષણો ખરીદવા જોઈએ. આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, લોખંડ, ચામડું અથવા રસાયણો ધરાવતી વસ્તુઓ ખરીદવાનું ટાળો.
13
14
ધનતેરસ 2021: 12 રાશિઓ માટે 12 પગલાં, પૈસાનો વરસાદ થશે
14
15
તમારા જીવનમાં, વ્યવસાયમાં, પરિવર્તન આવશે. આ મહિનામાં સ્થાનાંતરણના યોગ બનશે જે તમને પ્રગતિના નવા માર્ગ પર લઈ જશે. જેઓ પોતાનો નવો ધંધો શરૂ કરવા માગે છે તેમના માટે સમય સારો છે. તમારા નવા ઘરનું સપનું નવેમ્બર 2021 ના આ મહિનામાં પૂર્ણ થઈ શકે છે. તમારા ...
15
16
સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે માતા લક્ષ્મી આવશે તમારા દ્વારે 1- 7 નવેમ્બરથી 2021
16
17
લોકોનું માનવુ છે કે પુરૂષોના સ્વભાવમાં સ્ત્રીઓ તરફ આકર્ષિત થવુ સામાન્ય છે. તેઓ સહેલાઈથી કોઈપણ સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે. પણ જ્યોતિષશાત્ર મુજબ ત્રણ રાશિની મહિલાઓ એવી છે જેમની તરફ પુરૂષ ખૂબ જલ્દી આકર્ષિત થઈ જાય છે.
17
18
કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખા ય છે. અત્યાર સુધી સ્ત્રીની સુંદરતા વિશે જ આપણે બોલતા રહ્યા પણ તલથી સ્ત્રીના તલ ભવિષ્ય વિશે આપણે
18
19
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી જીવન સુખમય બની જાય છે. જ્યોતિષની ગણના મુજબ 31 ડિસેમ્બર, 2021 સુધી એટલે કે 119 દિવસ સુધી કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે. આ રાશિઓ માટે 31 ડિસેમ્બર 2021 સુધીનો સમય કોઈ ...
19