0
ફળાહારી રેસીપી - કેળા અને રાજગિરાની પુરી
શનિવાર,માર્ચ 2, 2019
0
1
શિવરાત્રી ભોલેનાથને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે. કારણ કે આ મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શિવન આ વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા ભગવાન શિવ જ એકમાત્ર એવા દેવ છે જે ભક્તોની થોડીક ભક્તિ પર પણ પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે શિવને પ્રિય આ ...
1
2
બુધવાર,ફેબ્રુઆરી 27, 2019
ઋષી-મુનિઓ આદિકાળથી ભગવાન શિવજીની વિવિધ પ્રકારે પૂજા કરતા આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીની પૂજા માટે કોઇ ખાસ વિધી-વિધાન બતાવ્યા નથી. પરંતુ રાશિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો ઝડપથી પૂજા ફળિત થાય છે અને શિવકૃપા પ્રાપ્ત થતા તમ, મન અને ધનનું સુખ પ્રાપ્ત થાય
2
3
બુધવાર,ફેબ્રુઆરી 27, 2019
શિવરાત્રી પર જાણો ભગવાન શિવની પૂજા અને વ્રત વિધિ
3
4
બુધવાર,ફેબ્રુઆરી 27, 2019
શિવજીની આરતી- Shiv aarti
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2019
ભૂલથી પણ શિવલિંગ પર ભૂલીને પણ આ વસ્તુઓ નહી ચઢાવવી જોઈએ ...
5
6
સોમવાર,ફેબ્રુઆરી 25, 2019
શિવરાત્રી પર ઘર લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ
6
7
સોમવાર,ફેબ્રુઆરી 25, 2019
જાણો ભોળાનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત હોય છે
7
8
સોમવાર,ફેબ્રુઆરી 18, 2019
બધા પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ય સુખોની કામના માટે મહાશિવરાત્રિ વ્રત કરવુ શ્રેષ્ઠ છે. સ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે તે જરૂર પૂરી થઈ જાય છે. પુરૂષ વ્રત કરે તો તેને ધન દૌલત, યશ અને કીર્ત પ્રાપ્ત થાય છે. મહિલાઓ સુખ સૌભાગ્ય ...
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 12, 2019
મહાશિવરાત્રી એટલે આરાધનાનું પર્વ. મંગળવારે મહાશિવરાત્રી છે ત્યારે શિવભક્તોમાં ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવમંદિરમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. શિવભક્તો માટે આ વર્ષમાં એક જ વખત આવનારો દિવસ હોવાથી તેઓ ભોળાનાથને રિઝવવા માટે યથાશક્તિ ...
9
10
રવિવાર,ફેબ્રુઆરી 10, 2019
બટાકાને બાફીને છોલી લો. તેના નાના ટુકડા કરો. તેલમાં જીરુ તતડાવીને લીલા મરચાં, મીઠુ, કઢી લીમડો અને બટાકા નાખીને મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીલા ધાણા ભભરાવી દો.
10
11
Shivratri- શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 8, 2019
આ વખતે મહાશિવરાત્રિ અનેક સ્થાન પર 13 ફેબ્રુઆરી અને અનેક સ્થન પર 14 ફેબ્રુઆરીના રોજ એમ બે દિવસ ઉજવાય રહી છે. ભગવાન શિવના મંદિરોમાં ભક્ત સવારથી લાઈન લગાવીને ઉભા થઈ જાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભોલા શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ...
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2019
શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2019
સામગ્રી - પલાળેલા સાબુદાણા, એકવાડકી, 1/2 વાડકી સીંગદાણાનો ચૂરો, 1 વાડકી કાકડીનુ છીણ(પાણે નિતારેલુ). લીલા મરચા 2, લાલ મરચુ, ખાંડ, મીઠુ અને જીરુ અંદાજે, 1 ચમચી ઘી. બનાવવાની રીત - પલાળેલા સાબુદાણામાં ઘી નાખી બધી સામગ્રી નાખી દો. જરૂર મુજબ પાણી નાખો, ...
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2019
એક એવો ખાદ્ય પદાર્થ જે કોઈ દેવતા પર નથી ચઢાવવામાં આવતુ જેને હિંદુ ધર્મમાં કોઈપણ દેવ-દેવતા પર ચઢાવવો કે ભોજનમાં તેનો ઉપયોગ નિષેધ માનવામાં આવે છે એ છે ગાજર. ગાજરને શાસ્ત્રોમાં હાડકાંનુ રૂપ માનવામાં આવ્યુ છે શાસ્ત્રો મુજબ ગાજર ધરતીના નીચે ઉત્પન્ન થાય ...
15
16
બુધવાર,જાન્યુઆરી 30, 2019
જો ભક્ત કષ્ટોથી મુક્તિ મેળવવા માંગે છે તો આ મહાશિવરાત્રિ પર આ પાંચ ઉપાય તમને દરેક મુશ્કેલીમાંથી પાર કરવામાં મદદ કરશે.
1. જો તમારા પરિવારમાં કોઈ બીમાર રહે છે તો મહાશિવરાત્રિના દિવસે કાળા પત્થરના શિવલિંગ પર દૂધ અને ઘી થી અભિષેક કરો. ત્યારબાદ ...
16
17
ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિન બસ થોડા જ દિવસ બચ્યા છે. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે. આની પાછળ પુરણોમાં જ્યા ધાર્મિક કારણ બતાવાયુ ...
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2018
તમે જોયું હશે કે શિવના ભક્ત ભોળાનાથને બિલપત્ર અને ભાંગ ધતૂરો જ અર્પિત કરવામાં આવે છે. જ્યારે બીજા દેવી-દેવતાઓને જુદા-જુદા પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભોળા શંકર ભાંગ ચઢાવતા લોકો પર પ્રસન્ન થાય છે. ભગવાનને આ બધી ચીજો કેમ પસંદ છે ...
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2018
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.
19