0
આજની હેલ્થ ટીપ્સ- પાઈલ્સની સારવાર
શુક્રવાર,ઑગસ્ટ 6, 2021
0
1
ભારતમાં હમેશા કોઈ પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અજમાવીઈ છે. દાદી-નાનીના ઉપાય. એવા જ દાદી-નાનીના ઉપાય વિશે અમે જણાવી રહ્યા છે. આ ઉપાય મધ અને હળદરઓ વ્હ્હે. આવો જાણીએ મધ
અને હળદરના ફાયદા વિશે....
1
2
તમે આજ સુધી જમ્યા પછી ગોળ ખાવાના અનેક ફાયદા સાંભળ્યા હશે. આયુર્વેદમાં ચિંતા, માઈગ્રેન, ડાયઝેશન અને થાક જેવી સમસ્યાઓનો ઈલાજ ગોળનુ સેવન કરીને કરવામાં આવે છે. ગોળ ખાવાથી વ્યક્તિના મેટાબોલિજ્મમાં જ નહી પણ તેના એનર્જી લેવલમાં પણ સુધાર થાય છે. આમ છતા શુ ...
2
3
Veins Cramp Home Remedies: રાત્રે સૂતા સમયે ચડી જાય છે તમાર પગની નસ? અજમાવો આ ઘરે ઉપાય
3
4
Coriander Water Benefits- દરરોજ સવારે ઉઠીને પીવો ધાણાનુ પાણી અહીં જાણો તેના ફાયદા
4
5
શ્રાવણનો પવિત્ર મહીના શરૂ થઈ ગયો છે. આ દરમિયાન શિવજીની પૂજા કરવાની સાથે વ્રત પણ રાખે છે. વ્રતમાં સફેદ મીઠું, લસણ, ડુંગળી વગેરે વસ્તુઓ ખાવાથી પરહેજ રખાય છે. પણ વ્રત દરમિયાન ઈમ્યુનિટી
નબળા થવાની સૌથી વધારે પરેશાની રહે છે. તેથી તમે તમારી ડાઈટમાં ...
5
6
શરીરને ફિટ રાખવામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રીંએટ ભોજન ખૂબ જરૂરી છે. જો કોઈ પણ પોષક તત્વની કમી થઈ જાય છે તો આ શરીર માટે પરેશાનીનો કારણ બને છે. હમેશા લોકોમાં હીમોગ્લોબિન એવા આયરન હીમોલગ્લોબિન બનાવવા માટે મહત્વપૂર્ણ છે. હીમોગ્લોબિન શરીરના બધા અંગોને ...
6
7
Cardamom Benefits- લીલી એલયચી ઉંઘની સમસ્યા દૂર કરે છે
7
8
સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફસ્ટાઈમમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જો આ તમારી ટેવમાં શામેલ થઈ ગયુ છે તો તમે તેના નુકશાન પણ
ખબર હોવ જોઈએ.
8
9
દર વર્ષે ૨૮ જુલાઇને વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય આના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સૌથી પહેલા લીવરને અસર કરનારો આ રોગ ફેલાવાનું મોટું કારણ દેશમાં અસુરક્ષિત ઇન્જેકશન પ્રક્રિયા છે. ડબ્લ્યૂએચઓ અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર ...
9
10
- મોટી ઈલાયચીનું સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચા ચમકદાર રહે છે.
- મોટી ઈલાયચીમાં એંટી ઓકસીડેંટસ હોય છે જે કેંસર જેવા ભયંકર રોગ સામે લડવામાં મદદ કરે છે.
- મોટી ઈલાયચીનું સેવન કરવાથી વાળની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે અને એના ...
10
11
ચિંતાજનક- ડેલ્ટાની કાંટ્રેક્ટ ટ્રેસિંગમાં મળી રહ્યા 100 ટકા લોકો માત્ર 4 દિવસમાં જ બનાવે છે શિકાર
11
12
હાઈપરટેંશન એટલે હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા સામાન્ય થઈ ગઈ. તેના કારણે ધમણીઓમાં બ્લ સર્કુલેશન વધી જાય છે. જેનાથી ન માત્ર દિલ પણ શરીરના ઘણા ભાગો પર અસર પડે છે. તેથી હાઈ બ્લ્ડ પ્રેશરને
સાઈલેંટ કિલર પણ કહેવાય છે. શોધ મુજબ આજે 3 માંથી 1 વ્યક્તિ આ ...
12
13
Drink water Tips- ચાની જગ્યા ખાલી પેટ પાણી પીવુ... જાણો તેના ફાયદા
13
14
ઘરમાં બેસી-બસીને જ નબળા થઈ શકે છે તમારા હાડકાઓ બદલી લો ટેવ
14
15
જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની માટે જરૂરી ઘરેલૂ ઉપાય
15
16
કોરોના સંકટ વચ્ચે ચીનમાં એક વધુ વાયરસથી માણસના સંક્રમિત અને તેના મોત થવાનો મામલો સામે આવ્યો છે. વાંદરા દ્વારા ફેલાયેલા મંકી બી વાયરસના ચપેટમાં આવવાથી પશુઓના એક ડોક્ટરનુ મોત થયુ છે. ચીનમાં આ વાયરસથી માણસોમાં ફેલાયલ સંક્રમણનો પ્રથ કેસ છે. આ વાયરસ ...
16
17
કોરોના સંકટ વચ્ચે દેશમાં બર્ડ ફ્લુથી મોતનો મામલો સામે આવ્યો છે. દેશમં આ વર્ષે બર્ડ ફ્લુથી થયેલ આ પહેલી મોત છે. બર્ડ ફ્લુ (H5N1 avian influenza)થી આ મોત દિલ્હીના એમ્સ હોસ્પિતલમાં થએએ. મળતઈ માહિતી મુજબ, એમ્સમાં દાખલ 11 વર્ષના બર્ડ ફ્લુ (Bird Flu) થી ...
17
18
આજના સમયેમાં દરેક વ્યક્તિ પર આટલુ ઓવર સ્ટ્રેસ વધી ગયુ છે કે રાત્રે ઉંઘ આવવી પણ મુશ્કેલ થઈ જાય છે. ખૂબ કોશિશ કરતા પર પણ ઉંઘ નહી આવે છે. તેથી લોકો મોડી રાત્રે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરે છે જેથી તેણે ઉંઘ આવી શકે પણ આ વચ્ચે તેમના આરોગ્ય પર ખૂબ ખરાબ અસર ...
18
19
શું તમે જાણો છો કે માનસૂનના મૌસમમાં સૌથી વધારે વજન વધે છે. જી હા તેનો સીધો કારણ છે કે માનસૂનમાં ઠંડુ મૌસમ હોવાના કારણે અમે વધારે તેલ મસાલા અને તળેલી વસ્તુઓ ખાઈએ છે જેનાથી અમારો
બજન તીવ્રતાથી વધે છે. તેથી વધતા વજનને રોકવા માટે માનસૂનમાં એક્સ્ટ્રા ...
19