Miscellaneous Health 90

બુધવાર, 1 એપ્રિલ 2026
0

Pain killer- પેનકિલરથી સંકળાયેલી આ 5 ભૂલો વધારી શકે છે પ્રોબ્લેમ

રવિવાર,મે 30, 2021
0
1
કોરોનાના કહેર બાદ સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસીસ બિમારીનું ચલણ વધ્યું છે. મ્યુકરમાઇકોસીસ એ કોઇ નવી બિમારી નથી. કોરોનાકાળ પહેલા પણ દેશભરમાં મ્યુકરમાઇકોસીસ બિમારીના કેસ જોવા મળતા હતા. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થઇ ગયા બાદ ...
1
2
દરવર્ષે ગરમી ઋતુમાં નૌતપા શરૂ હોય છે. આ વખતે નૌતપા 25 મેથી શરૂ થઈ રહ્યો છે. કહીએ છે કે નૌતપામાં ધરતી પર ગરમી વધી જાય છે. નૌતપા હમેશા હિન્દુ મહીનામાં જ આવે છે. નૌતપા શું છે અને શા માટે તેમાં ગરમી વધી જાય છે. આવો જાણીએ આ સંબંધમાં ટૂંક જાણકારી.
2
3
White ફંગસ શું છે? Black ફંગસથી પણ ખતરનાક છે? જાણો આ પોસ્ટમાં
3
4
શરદી ખાંસી થવી અમા તો સામાન્ય વાત છે, પણ આ બદલતી ઋતુમાં સુકી ખાંસી તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. ખાસ કરીને જયારે કોરોના મહામારીનો ખતરો દરેક બાજુ હોય. આવામાં ખાંસી-શરદીથી પણ ડર લાગે છે કે ક્યાક આ કોરોનાની શરૂઆત તો નથી. અનેક આયુર્વેદિક ઉપચાર ...
4
4
5
અમે જ્યારે પણ કોઈ રોગ હોય છે તો અમે તેની સારવાર માટે કાં તો સીધા ડાક્તરની પાસે પહોંચી જાય છે કાં તો દુખાવાથી રાહત મેળવવા માટે દવાનો સહારો લઈ લે છે. પણ શું તમને ખબર છે કે આ દવાઓ તમારા શરીરને કેટલુ નુકશા પહોચાડી રહી છે. તેથી જેટલુ બને તમે તેટલુ ...
5
6
કોરોનાથી રિકવરી પછી અનિયંત્રિત ડાયબિટીજથી પીડિત દર્દીઓમાં દર્દીઓમાં બ્કેક ફંગસનો ખતરો વધારે છે. એવા દર્દીઓને અલર્ટ રહેવાની જરૂર છે. બ્લેક ફંગસ એટલે મ્યુકરમાઈકોસિસ એવા દર્દીઓમાં જોવાઈ રહ્યુ છે જેને રોગોથી લડવાની ક્ષમતા ઓછી છે. ડાયબિટીક કંટ્રોલ નહી ...
6
7
નવી શોધ દ્વારા જાણવા મળ્યું છે કે કોવિડનું સંક્રમણ હવાથી ફેલાય રહ્યુ છે. જેના કારણે આપણે સોશિયલ ડિસ્ટેસિગનુ પાલન કરવા છતા લોકો તેના સંકજામાં આવી રહ્યા છે. આવામાં માસ્ક જ સૌથી યોગ્ય છે. આમ હોવા છતાં,તમે કોવિડથી સંક્રમિત થઈ જઆવ છો તો તમારી ઈમ્યુનિટી ...
7
8
કોરોનાથી બચાવ માટે પહેરાતા માસ્ક ઘણી વાર ગંભીર ત્વચા સંક્રમણ પણ આપી શકે છે તેના પર વિશેષજ્ઞ પણ સહમત છે. કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે અત્યારે તેની કોઈ પાકી દવા નહી મળી શકી અને વેક્સીન પણ પૂરતી નથી. તેથી માસ્ક લગાવવું અને ફિજિકલ ...
8
8
9
કોરોનાના કહેર દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. તેમજ દરેક ઉમ્રના લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. આ વાયરસની બીજી લહેરને તીવ્રતાથી સંક્રમિત કરી રહ્યા છે. તેથી ગર્ભવતી મહિલાઓને પણ કેટલીક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેના માટે જરૂરી છે કે તે તેમની ...
9
10
જો તમે વજન ઘટાડવા માટે ઘરેલુ રીતો શોધી રહ્યા છો, તો પહેલા તમારે તમારા આહારમાં ઓછી કેલરીવાળી ખોરાકનો સમાવેશ કરવો પડશે. ઉપરાંત, ખાદ્ય ચીજો કે જેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે તે પસંદ કરવા પડે છે. જે તમારું વજન કંટ્રોલમાં રાખશે અને તમને ભૂખ ઓછી પણ ...
10
11
કોરોનાથી બચાવ માટે જ નહી પણ ઘણા રોગોથી બચાવ અને ઈમ્યુનિટી વધારવા માટે તુલસી ખૂબ ફાયદાકારી છે. દરરોજ તુલસીની ચાના સેવનથી ઘણી મોસમી રોગોથી તમે દૂર રહો છો. તેથી જો તમે દરરોજ
11
12
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ ...
12
13
કોઈપણ ડિશની સુગંધ અને સ્વાદને વધારવા માટે લીલા ધાણાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. લીલા ધાણા નાખવાથી તમારી દરેક ડિશ ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે. ખાવામાં સ્વાદ વધારનારી આ મેજિક પાનના ફાયદાથી પણ ભરપૂર છે. આવો જાણી લઈએ તેના ફાયદા.
13
14
કોરોનાની મહામારીથી બચવા માટે આજે સૌ કોઈને જરૂર છે રોગપ્રતિરોધક ક્ષમતાની.. કોરોના સંક્રમણથી બચવા માટે સરકારે બતાવેલા પ્રોટોકોલના નિયમો ઉપરાંત તમારે તમારા ખાનપાનનુ ધ્યાન રાખવાની પણ જરૂર છે. જેમ તમે રોજ આજકાલ કસરત કરવા તરફ વધુ ધ્યાન આપી રહ્યા છો એ જ ...
14
15
ગરમીની ઋતુમાં પોતાની સાથે અનેક બીમારીઓ લઈને પણ આવે છે. આ ઋતુમાં પેટ સાથે જોડાયેલ દરેક સમસ્યા થવી સામાન્ય વાત છે. ઝાડા, લૂ લાગવી અને મરડાની તકલીફ થવાનો ખતરો વધુ રહે છે. જો તમે આ બધી પરેશાનીઓથી દૂર રહેવા માંગો છો તો બેલનુ ફળ તમારે માટે એક સારો વિકલ્પ ...
15
16
17
સરકારએ જાહેર કર્યો છે કે 1 મેથી 18 વર્ષથી ઉપરના બધા લોકોને રસી લગાવાશે. તેથી આ જાણી લેવો ખૂબ જરૂરી છે કે કોરોના વેક્સીન લેતા પહેલા અને ત્યારબાદમાં કઈ પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ કોરોના વેક્સીન લેતા પહેલા શું કરવું? જો તમે કોઈ દવાથી એલર્જી છે તો ...
17
18
વર્તમાન સ્થિતિને જોતા ઈંડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચએ કોવિડ 19 ટેસ્ટ પર દિ
18
19
કોરોના વાયરસએ આખી દુનિયા માટે આફત બન્યો છે. એક બાજુ તેનાથી બચવા માટે વેક્સીનેશન કરાઈ રહી છે તેમજ સોશિયલ ડિસ્ટેંસિંગની કાળજી રાખવાની સાથે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવાની પણ જરૂર છે.. નબળુ ઈમ્યુનિટી અને બીમાર લોકો તેમની ચપેટમાં જલ્દી આવી જાય છે તેથી ...
19