Miscellaneous Health Tips 52

બુધવાર, 21 જાન્યુઆરી 2026
0

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઉપાય છે તજ, આનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ રહેશે નિયંત્રણમાં

બુધવાર,માર્ચ 8, 2023
0
1
હોળી તે તહેવારોમાંનો એક છે જેની લોકો વર્ષ શરૂ થતાં જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. આ દિવસે દરેક વ્યક્તિ અબીર અને ગુલાલના રંગોમાં રંગાઈ જાય છે, પરંતુ ક્યારેક હોળી પછી આ રંગોથી છૂટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે.
1
2
દેશમા એક બાજુ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે પણ શરદી-ખાંસી અને તાવ ઝડપથી વધી રહ્યા છે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નુ કહેવુ છ એકે આવુ એક પ્રકારના ઈંફ્લૂએંજા વાયરસને કારને થઈ રહ્યુ છે.
2
3
હિન્દુ ધર્મમાં હોળી ખૂબ જ મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રંગો અને ગુલાલ વગર આ તહેવાર અધૂરો માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણે છે. પરંતુ અસ્થમાથી પીડાતા દર્દીઓ માટે આ તહેવાર ...
3
4
છેલ્લા બે મહિનાથી રાજધાની દિલ્હી સહિત ભારતના ઘણા ભાગોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધી રહ્યા છે. કોરોના રોગચાળા પછી, લોકો ફ્લૂના કેસોમાં વધારો થવાથી ડરી રહ્યા છે, કારણ કે તેનાથી પીડિત દર્દીઓમાં કોરોના જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક ...
4
4
5
પાઈલ્સ એટલે હરસ એક એવો રોગ છે જેમાં વ્યક્તિ માટે બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. લોહીવાળા હરસમાં સોજાની સાથે સખત દુખાવો પણ થાય છે. એક અભ્યાસ મુજબ 50 વર્ષની ઉંમર પછી 50 ટકા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પાઈલ્સની સમસ્યામાં સૌથી મોટી સમસ્યા એ છે કે ...
5
6
ભારતના ઘણા ભાગોમાં લાંબી માંદગી અને લાંબી ઉધરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં છેલ્લા બે મહિનામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
6
7
તંદુરસ્ત રહેવા માટે દરેકને દરરોજ 8-9 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. જો કે, દરેક વ્યક્તિના શરીરને પાણીની અલગ અલગ જરૂરિયાત હોય છે. બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ પોતાના શરીર પ્રમાણે અલગ અલગ રીતે શારીરિક પ્રવૃત્તિ કરે છે. આવી સ્થિતિમાં તમારા ...
7
8
સુપરહિટ રહેનારી અભિનેત્રી સુષ્મિતા સેનને અચાનક આવનારો હાર્ટ અટેક શુ કોરોના સાથે કનેક્શન છે ? અને શુ તમે પણ એ જ ભૂલ તો નથી કરી રહ્યા જેનાથી અચાનક હાર્ટ એટેક આવી જાય ? આજે ઘણા લોકોને આ વાત સાંભળીને નવાઈ લાગશે કે સુષ્મિતા સેનને હાર્ટ અટેક આવી ગયો
8
8
9
વાળ શા માટે પરસેવો આવે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે? નહી ને .. . મોટાભાગના લોકો તેમના વાળમાં આવતા પરસેવાને ગંભીરતાથી લેતા નથી અને માને છે કે તે સામાન્ય છે. પરંતુ વાળમાં માત્ર પરસેવો આવવો એ સંકેત છે કે તમારા વાળના ફોલિકલ્સ વધુ પડતા સીબમ પેદા કરી ...
9
10
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ.
10
11
Weak knee symptoms: ઘૂંટણ સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે તે શરીરની સૌથી જરૂરી મૂવમેન્ટ સાથે સંકળાયેલું છે. જો તેનાથી સંબંધિત એક પણ સમસ્યા થાય તો તે ચાલવામાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા લક્ષણો વિશે ...
11
12
દેશમાં ડેંગૂ અને કોરોના બાદ હવે એડીનોવાયરસનો મામલો સામે આવ્યો છે. પશ્ચિમબંગાળમાં 11 બાળકોમાં એડીનોવાયરસના સંક્રમણની ચોખવટ થઈ છે. તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમની તપાસ કરવામાં આવી હતી. કલકત્તામાં તેનુ એલર્ટ રજુ કરવામાં આવી
12
13
સારી Onion Peel Tea To Increase Immunity: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ડુંગળીની ચા સૌથી સારી છે, તે શરદી અને ખાંસી માટે અસરકારક ઘરેલું ઉપાય પણ છે! Immunity Booster Drink: શિયાળામાં, તમારે ગરમ રહેવા માટે ફક્ત કેટલાક આવશ્યક ખોરાક લેવાની ...
13
14
પેટમાં સોય જેવો દુખાવો(Stomach ache causes) થવો, ઘણીવાર લોકો અવગણના કરે છે. પરંતુ, વાસ્તવમાં, તે શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. વાસ્તવમાં, પેટમાં સોય જેવો દુખાવો એ સંકેત છે કે પેટની અંદરના ભાગમાં બધુ બરાબર નથી. આ ઉપરાંત, તે કિડની અને ...
14
15
ગરમીની ઋતુ સમય કરતા વહેલી આવી ચુકી છે. આ ઋતુમાં દરેકને અળઈઓનો સામનો કરવો પડે છે. તેમા ત્વચા પર લાલ-કાલા નાના નાના દાણા થઈ જાય છે. અળઈઓ મોટેભાગે ગરદનની આજુબાજુ અને પીઠના ઉપરના ભાગમાં થાય છે. ઘની વાર તેની સમસ્યા વધી જાય છે તો તે કમર નીચે, કોણી પાસે ...
15
16
શું તમે ગોરસ આમલી વિશે સાંભળ્યું છે અથવા તેનું સેવન કર્યું છે? વાસ્તવમાં, તે એક પ્રકારનું ફળ છે, તેને મદ્રાસ થોર્ન પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો તેને જંગલી આમલી પણ કહે છે. જંગલ જલેબીનું ઝાડ કાંટાળી ઝાડીઓની જેમ ખીલે છે. દેખાવમાં આ ફળ આમલી અને ...
16
17
જો તમે પણ સવારના નાસ્તામાં શું બનાવવું તેની મૂંઝવણ, તો જાણો સ્વાદિષ્ટ ભોજન- ઓટમીલ સવારના નાસ્તામાં બનાવી શકાય છે, તે બનાવવા માટે ઝડપી તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
17
18
કુંવારપાઠું ના ફાયદા - એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને ...
18
19
Walking in High Cholesterol: આજકાલ લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટું કારણ ડાયેટ અને કસરતનો અભાવ છે. હકીકતમાં ખોરાકમાં અનહેલ્ધી ફેટનુ સેવન અને ટ્રાઇગ્લિસરાઈડ યુક્ત ખોરાક શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવાનુ કારણ બની શકે ...
19