શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

Survey: મોદી સરકારથી બે તૃતીયાંશ લોકો છે ખુશ, PM પર આજે પણ આશા કાયમ

બુધવાર,મે 25, 2016
0
1
પીએમ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના બે વર્ષ પુરા થઈ ગયા છે ત્યારે લોકો મોદી સરકાર અંગે શું માને છે તે જાણવા માટે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો છે.આ સર્વેમાં લોકોએ જે પ્રકારના જવાબો આપ્યા છે તે મોદી સરકાર માટે કહીં ...
1
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં પૈસા બચાવવા માટે આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાનો આઈડિયા આપ્યો છે. તેમનુ કહેવુ છે કે પંચાયત, શહેરી ચૂંટણીઓ, રાજ્યો અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવામાં આવે. જેનાથી રાજનીતિક અને સામાજીક કાર્યકર્તાઓને પણ લોકો ...
2
3
છેલ્લા 2 દિવસ દિલ્હીમાં ભાજપા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ. બે દિવસની આ ક્લાસમાં અંતિમ દિવસે પીએમ મોદી પોતાના નેતાઓને રાષ્ટ્રભક્તિનો પાઠ પઢાવવાની સાથે હુમલાવર વિપક્ષ ક્ષાથે લડવાનો અને વિકાસની 5 ટિપ્સ આપી. આવો જાણીએ શુ કહ્યુ તેમણે
3
4
ભલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વવાળી એનડીએ સરકાર બિહાર અને દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં હરી ગઈ તો પણ તેમની લોકપ્રિયતા હજુ પણ ઓછી નથી થઈ. જો આજની તારીખમાં લોકસભા ચૂંટણી થાય તો મોદી સરકાર 20 મહિના પુરા થયા પછી પણ સહયોગી દળો સાથે મળીને ...
4
4
5
કેન્દ્રમાં સરકારની સહયોગી શિવસેનાએ એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રીને નિશાન પર લીધા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પઠાણકોટ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે પાકિસ્તાને છ-સાત આતંકવાદીઓ મોકલીને હિન્દુસ્તાનના સન્માનને તાર-તાર કરી ...
5
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અચાનક લાહોર પ્રવાસને પાકિસ્તાની મીડિયાએ સ્વાગત યોગ્ય પગલુ બતાવ્યુ છે. પીએમ મોદી શુક્રવારે કાબુલમાંથી પરત ફરતા લાહોર ગયા હતા. ત્યા તેઓ પાકિતાની પીએમ નવાજ શરીફના ઘરે પણ ગયા. 25 ડિસેમ્બર ના રોજ જ શરીફનો જન્મદિવસ હતો. મોદીએ ...
6
7
પીએમ મોદીએ બ્રિટન પ્રવાસ પર એક વાર આ અટકળોનુ બજાર ગરમ થઈ ગયુ છે કે બ્રિટનના ખજાનામાં વર્ષોથી પડેલી પોતાની બેશકીમતી કલાકૃતિયો અને ઝવેરાતને ભારત પરત લાવશે કે નહી. 720 કૈરેટ કોહિનૂર હીરા સહિત ભારતની વિરાસત સાથે જોડાયેલ એવી અનેક બેજોડ વસ્તુઓ છે જે આ ...
7
8
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આઠ નવેમ્બરના રોજ જાહેર થશે. આ ચૂંટ્ણીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાખ મપાઈ જશે. આ ચૂંટણીઓમાં ભાજપાની જીત થઈ તો મોદીની કાર્યપદ્ધતિ કેવી રીતે બદલાશે અને જો ભાજપાને હાર મળી તો પાર્ટીમાં તેમનો રૂઆબ કેવો રહેશે.
8
8
9
બિહાર ચૂંટણીની રણભેરી વાગી ચુકી છે. બસ હવે રાહ જોવાય રહી છે એ ક્ષણની જ્યારે પ્રદેશના મતદાતા ઈવીએમનું બટન દબાવીને પોતાના ઉમેદવારોના નસીબનો નિર્ણય કરી દેશે. ગ્રહોની ચાલ કહે છે કે આ વખતે ચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેશે. બીજી બાજુ દિગ્ગજોને હારનો ...
9
10
એક તાજા સર્વે મુજબ ગયા વર્ષે સરકાર બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. પ્યૂ(પીઈડબલ્યુ) માં રજુ સર્વેક્ષણ મુજબ ગયા વર્ષે સરકાર ભારતમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા રેટિંગમાં ઝડપથી વધારો ...
10
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. વેબદુનિયા આ અવસર પર વિશેષ શ્રેણી હેઠળ તમને બતાવી રહ્યુ છે તેમની સાથે જોડાયેલ દરેક એ વાત જે જાણવા માંગો છો તમે. આ કડીમાં આજે અમે બતાવી રહ્યા છે લક્ષ્મણ માઘવ ઈનામદાર જેમને લોકો વકીલ ...
11
12
શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય ભાગી ગયા હતા અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા. જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો.
12
13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં ચંડીગઢ ગયા હતા. તેમના આ પ્રવાસને કારણે શાળાઓ બંધ કરવામાં આવી. પરીક્ષાઓની તારીખ બદલી નાખવામાં આવી અને એક સ્મશાનને પાર્કિંગમાં બદલી નાખવામાં આવ્યુ. આ કારણે લોકોને ખૂબ અસુવિદ્યા થઈ જેને માટે મોદી માફી માંગી અને ...
13
14
લોકસભા ચૂંટણી 2014માં એનડીએએ બહુમત મેળવ્યા પછી નરેન્દ્ર મોદી દ્વારા સત્તા સાચવવા અને ભારત સાથે અન્ય દેશોના સંબંધો સુધારવા પર જોર આપ્યુ. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અનેક દેશોનો પ્રવાસ કર્યો જેને કારણે તે વિપક્ષના નિશાન પર પણ રહ્યા. પ્રધાનમંત્રીના વિદેશ ...
14
15
શિક્ષક દિવસના એક દિવસ પહેલા શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના માનેક શો સેંટરમાં શાળાના બાળકોને સંબોધિત કરી રહ્યા છે. મોદીએ કહ્યુ..
15
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પોતાનુ ઘર છોડી હજુ દોઢ વર્ષ પણ થયુ નથી કે રાજ્ય પર તેમની પકડ ઢીલી પડતી જોવા મળી રહી છે. અત્યાર સુધી એ સમજવામાં આવતુહતુ કે તેમની અને અમિત શાહની ભારતી જનતા પાર્ટીને લલકારનારુ રાજ્યમાં હાલ કોઈ નેતા નથી.
16
17
દુબઈ યાત્રા પર ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત સમારંભમાં પ્રવાસી ભારતીયોને સંબોધીત કરતા કહ્યુ કે દુબઈ ફક્ત લધુ ભારત જ નથી પણ લધુ વિશ્વ પણ છે. પ્રધાનમંત્રીએ ભારતની આર્થિક પ્રગતિમાં દુબઈમાં ...
17
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લોકોનો ગુસ્સો ટ્વિટર દ્વારા ફુટ્યો છે. તે એકવાર ફરી સોશિયલ મીડિયા પર પોતાના વિરોધીઓના નિશાના પર છે. ટ્વિટર પર આજે સૌથી ઉપર "#DegreeDikhaoPMSaab" ટ્રેંડ કરી રહ્યુ છે. ટ્વિટર પર લોકો તેમને ડિગ્રી બતાડવાની માંગ કરી ...
18
19
હાલમાં ઈંટરનેટનો ઉપયોગ કરનારાઓ માટે વરદાનરૂપ છે. પણ આ સર્ચ એન્જિનમાં પણ ક્યારેક છબરડાઓની ભરમાર જોવા મળે છે. થોડા સમ્ય પહેલા જ્યા તેમણે ટોપ મોસ્ટ ગુનેગારોની યાદીમાં વડાપ્રધાન મોદીનો સમાવેશ કર્યો હતો. તો હાલમાં જ મોસ્ટ સ્ટુપિડ પીએમમાં તેમનુ નામ ...
19