0

અનામતની આગ - વહેલી તકે અનામત આપો નહી તો કેટલાય બલિ થઈ જશે - અનામતના નામે વધુ એકની આત્મહત્યા

શુક્રવાર,માર્ચ 4, 2016
0
1
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ આજે ગુજરાત સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. પાસના કન્વીનરોએ કહ્યું છે કે સરાકર દસ દિવસમાં હાર્દિક પટેલે આપેલા 27 મુદ્દા અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે ત્યારે હાર્દિકે સરકારને ક્યા ...
1
2
પાટીદાર અનામત આંદોલનને સમેટી લેવા અને જેલમાં બંધ પાટીદારોને મુક્ત કરાવાની પ્રક્રિયા એકદમ જોરમાં ચાલી રહી છે ત્યારે બુધવારે ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના તમામ 14 કન્વિનરો અને હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાં મુલાકાત કરવાના છે. બુધવારે ...
2
3
ચિરાગ પટેલના પત્ની ગીતાબેને જણાવ્યું કે, હું રાજદ્રોહી ચિરાગની પત્ની છું અને મને તેનું ગર્વ છે. કેમકે, શહીદ ભગતસિંહને પણ રાજદ્રોહી કહેવાયા હતા. ને મારા પતિ આરએસએસના સ્વયં સેવક હતા અને આ ભાજપ સરકાર તેમના પર દેશદ્રોહીનું લેબલ લગાડી રહી છે. જે લોકો ...
3
4
મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહિલા મહાસંમેલનમાં રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં બંધ હાર્દિક પટેલની ઓડિયો ટેપ વગાડવામાં આવી હતી. આ ટેપમાં હાર્દિકે તેના આક્રમક તેવર યથાવત છે તેનો પરચો આપતાં આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકાર પટેલોના અનામત આંદોલનને કચડી ...
4
4
5
મહેસાણામાં યોજાયેલા મહિલા પાટીદાર મહાસંમેલનમાં ધક્કે ચડાવાતાં અપમાનિત થયેલા લાલજી પટેલે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. અત્યંત ભાવુક થઈ ગયેલા લાલજી પટેલે કહ્યું હતું કે. પાટીદાર સમાજ માટે 17 વર્ષ સુધી કામ કર્યા પછી ...
5
6
આવતી કાલે મહેસાણમાં યોજાનારા મહિલા પાટીદાર સંમેલનને છેલ્લી ઘડીએ મંજૂરી આપવામાં આવી છે. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટની સામે સંમેલન યોજવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, પાટીદારોને વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો નહીં કરવા અને બંધારણ ના નિયમોનું પાલન કરવાનું ...
6
7
ગુજરાત સરકાર પાટીદારો સાથે સમાધાન કરવા માટે તેમને અનામતનો લાભ આપવાનું વિચારી રહી છે, તેવા અહેવાલ વચ્ચે ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સરકારને ચિમકી આપી છે કે, પાટીદારોને ગુજરાતમાં અનામત અપાશે, તો બહુ મોટું જનઆંદોલન થઈ શકે છે. અલ્પેશ ઠાકોરના આ ...
7
8

પાટીદારોને 20 કરોડની ઓફર

ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
ગુજરાત સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી છે ત્યારે રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલે ધડાકો કર્યો છે કે, 26 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરની પાટીદારોની મહારેલીમાં હાર્દિકને જતો રોકવા તેમને 20 ...
8
8
9
હરિયાણામાં અનામતની માંગને લઇને ચાલી રહેલા જાટ આંદોલને દેશના ઘણા ભાગમાં લોકોમાં પોતાની માંગણીને સમર્થન આપવા અને નવો જોશ ભરી દીધો છે. ગુજરાતમાં પોતાના માટે અનામતની માંગણી કરી રહેલા પાટીદાર સમુદાયના યુવાઓની પણ આજ સ્‍થિતિ છે. પાટીદાર અનામત આંદોલન ...
9
10
સુરતમાં એસ.ટી. બસો સળગાવાયા પછી હવે સૌરાષ્ટ્રમાં પણ પાટીદાર આંદોલન ઉગ્ર બન્યું છે. બોટાદ તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં બસ સળગાવવાની બે અને જસદણમાં એક ઘટના સામે આવી છે. જેને કારણે બોટાદ તરફ જતી બસોનો રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
10
11
હરિયાણામાં શરૂ થયેલા જાટ આંદોલનની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી હોય તેમ લાગે છે. અમદાવાદ નજીકના બોટાદમાં ગઈકાલે રાત્રે અને રવિવારે રાત્રે તથા જસદણમાં પણ એક એસ.ટી. બસ મળી કુલ ત્રણ બસને આગ ચાંપવાના બનાવ નોંધાયા છે જસદણના આટકોટ-સાણથલી રોડ ઉપર આવેલા જુના ...
11
12
પાટીદાર અનામત આંદોલન સમેટી લેવા માટે સરકાર અને પાટીદારો વચ્ચે મંત્રણા ચાલુ છે ત્યારે રવિવારે એક મોટો ટ્વિસ્ટ આવી ગયો. પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલની એક ઑડિયો ક્લિપ વોટ્સએપ પર વાયરલ થઈ છે. જેમાં તેમણે હાર્દિક ...
12
13
છેલ્લા 8 મહિનાથી ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ પહેલીવાર એકલો પડી ગયો હોય તેવું જણાય છે. ગુજરાત સરકાર સાથે પાટીદાર નેતાઓ સમાધાન માટે છેલ્લા બે
13
14
રાજદ્રોહ મામલે સૂરતની જેલમાં બંધ હાર્દિક પટેલને છોડી મુકવાની માંગને લઈને ફરીથી હિંસા શરૂ કરી દીધી છે. ગુરૂવારે રાત્રે વરાછા વિસ્તારમાં પાટીદાર યુવકોએ બે બસોમાં તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી. કોઈની ધરપકડ થઈ નથી. હાર્દિક બેસ્યા ઉપવાસ પર ..
14
15
પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને અગાઉ ગુજરાત સરકારને હચમચાવી મુકનાર અને હાલમાં સુરતની લાજપોર જેલમાં રહેલા પાટીદાર લીડર ર્હાદિક પટેલે ફરી એકવાર સરકારની મુશ્‍કેલી વધારી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ર્હાદિક પટેલે લાજપોર જેલમાં સવારથી જ ...
15
16

પાટીદારોનું સમાઘાન શકય

ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2016
પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મીટિંગ કરી હતી. મીટિંગ પછી જેરામભાઈએ પાટીદાર અનામત આંદોલન સમેટવાના અણસાર આપી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને સમજાવી લઈશું. આજે ...
16
17
અમદાવાદ: સમગ્ર રાજ્યને ધ્રુજાવી દેનારા પાટીદાર અનામત આંદોલનની વાત આવે ત્યારે નજર સામે બે મુખ્ય ચહેરા આવે. એક છે તેજાબી યુવા પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ અને બીજા શાંત સ્વભાવના સરદાર
17
18
પટેલ આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલનો દાવો છે કે તેને ગુજરાત સરકારના ISS આંદોલન પાછું ખેંચવા માટે મને 1200 કરોડ રૂપિયા અને ભાજપની રાષ્ટ્રીય યુવા એકમના અધ્યક્ષ પદ દેવા માટે ઓફર કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલનને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો ...
18
19
હાર્દિક પટેલને કૉર્ટમાં રજૂ કરાય તે પહેલા મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પ્લેકાર્ડ સાથે ઉમટી પડ્યા હતા અને તેમણે જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. તેમણે આ સિવાય દેખો દેખો કૌન આયા, એ તો પાટીદાર કા શેર આયાના નારા પણ લગાવ્યા હતા. રાજદ્રોહના ...
19