0
સ્પાની આડ ચાલતું હતું કુટણખાનું, થાઇલેંડની યુવતિઓ બોલાવીને કરતા હતા દેહ વેપાર, સંચાલક સહિત 9 લોકોની ધરપકડ
મંગળવાર,જૂન 15, 2021
0
1
વર્ષ 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રાજકીય જમીનની શોધમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા.
1
2
ગુજરાતન એક દિવસના પ્રવાસે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત વલ્લભ સદન હવેલી મંદિરમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેનાથી વધુ ચર્ચા બીજી વાતની થઇ રહી છે. ...
2
3
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લોકોએ પણ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખુલ્લેઆમ દાન આપ્યું છે. દેશના દરેક ભાગના લોકોએ કરોડો દાનના રૂપમાં આપ્યા છે. આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ ...
3
4
કેટલાક લોકો હોય છે જે વિવાદમાં વિશ્વાસ નથી કરતા, જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી વિવાદના મુદ્દોને ટાળે છે, બીજી કેટલાક લોકો એવા હોય છે જે વિવાદની કોઈ તક પોતાના હાથથી નહી જવા દેતા છે. જે પણ ચર્ચામાં પડી જાય છે, તેમા પોતાની વાત મનાવીને જ માને છે. આવો ...
4
5
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
5
6
ભારતની નામદાર સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ ...
6
7
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
7
8
છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓમાં શીખવાની અસમર્થતા જોવામાં આવી રહી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી ...
8
9
વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના ...
9
10
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ પ્રકારની તકલીફો ત્રીજા વેવમાં ના થાય તે માટેનો એક્શન ...
10
11
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવી દીધું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપને જરૂર પડી ...
11
12
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 સીટો પર પોતાના ...
12
13
પંજાબથી લઇને યૂપીની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત વિધાનસભામાં તાલ ઠોકવા માટે તૈયાર છે. પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી છે કે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. તેમણે તેના ...
13
14
મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ વલસાડમાં પણ એક વ્યકિતના શરીર પર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું સામે આવ્યું છે. વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંપતસિંગ રાજપુરોહિત દ્રારા આજ રોજ સમાચારપત્રમાં ઘટના વાંચીને ...
14
15
હની ટ્રેપ કે ખાખીટ્રેપમાં ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ મહિલા પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ આજે વધુ એક પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ દરમિયાન 4 વેપારી પાસેથી 26 લાખ રૂપિયા આ ગેંગે પડાવ્યા હોવાનુ સામે આવ્યું છે.
15
16
આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલા નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે. વલ્લભસદન ખાતે પ્રેસ સંબોધન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ નવરંગપુરા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર આમ ...
16
17
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસની અમદાવાદની મુલાકાતે છે ત્યારે આજે અર્જવિંડ કેજરીવાલ એરપોર્ટે સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચ્યા છે.આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પણ ઓળખતા કેજરીવાલ આજે અન્ય નેતાઓની જેમ જ વિશાળ કાફલા સાથે અમદાવાદ પહોંચ્યા ...
17
18
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
18
19
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 70 હજાર 421 નવા કેસ આવ્યા છે. 31 માર્ચ પછીથી અત્યાર સુધીના સૌથી ઓછા નવા કેસ આવ્યા છે. જો કે આ દરમિયાન મોતના આંકડા હજુ પણ 4 હજારના લગભગ રહ્યો. છેલ્લા એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3 હજાર 921 સુધી ...
19