Regional Gujarat News 611

બુધવાર, 1 એપ્રિલ 2026
0

આજનુ રાશિફળ (08/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને થોડો તનાવ રહેશે

શનિવાર,મે 8, 2021
0
1
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર નિયંત્રણથી બહાર થઈ ગઈ છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી અનેક લોકો પોતાના પરિવારના પરિજનને ગુમાવી ચુક્યા છે, હવે તાજો મામલ ...
1
2
સમગ્ર વિશ્વમાં આવતીકાલે શનિવારે વર્લ્ડ થેલેસેમિયા ડે અને રવિવારે મધર્સ ડેની ઉજવણી થશે. ત્યારે આ બંને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલા પોતાના મજબૂત અને અડગ મનોબળને લીધે માતૃત્વને આડે આવનારા ...
2
3
ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ...
3
4
બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઈનલ અને ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીના માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દીધુ છે. 20 સભ્યોની ટીમમાં સ્ટાર ઓલરાઉંડર રવિંન્દ્ર જડેજાનુ કમબેક થયુ છે. બીજી બાજુ હાર્દિક પડ્યા અને કુલદીપ યાદવ ટીમમાં સ્થાન બનાવવામાં ...
4
4
5
છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની ...
5
6
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષના એક દાદી બે માસમાં બે વખત કોરોના થયો પણ પોતાના શરીરની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસને બળે કોરોનાને હરાવી ફરી સ્વસ્થ થઇ ગયા છે. નિયમિત આહાર અને ઢળતી ઉંમરે પણ ચાલવા જવાની આદતને પરિણામે તંદુરસ્તી બરકરાર રાખનાર આ ...
6
7
સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારની આવેદન પત્ર આપ્યાં હતાં. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતાં તબીબોએ ગઈ કાલે ...
7
8
રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે વેક્સિન અમોઘ શસ્ત્ર પૂરવાર થઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશનની અસરકારક કામગીરી ...
8
8
9
કોવિડ-19ની વધુ જીવલેણ બીજી લહેર સામેની ભારતની લડતમાં તબીબી આંતરમાળખાંને સુવિધા પૂરી પાડવાના પોતાના અથાક પ્રયત્નોને આગળ વધારતા અવાડા ફાઉન્ડેશન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામમાં કોવિડ કૅર સેન્ટર સ્થાપવામાં મદદરૂપ થઈ રહ્યું છે.
9
10
‘સ્વાગતમ્- વેલકમ ટુ મેહતાસ’માં પોર્ટુગલ સ્ટાઈલના એક બંગલા ‘મેડહાઉસ’માં રહેતા એક મેહતા પરિવારની આ વાર્તા છે. જેના સભ્યો અત્યંત પ્રેમાળ અને નમ્ર છે કે, જે લોકો તેને મળે તેઓ તેમનાથી અભિભૂત થઈ જાય. પણ જેમ દરેક સિક્કાની બીજી બાજુ હોય એ રીતે આ અત્યંત સારો ...
10
11
હાલ આખી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી છે દરેક દેશ વેક્સીનેશન અભિયાનમાં ઝડપ લાવવામાં લાગ્યો છે કારણ કે અત્યાર સુધી આ બીમારીનો સામનો કરવા માટે એક આ જ એક મજબૂત હથિયાર મળી શક્યુ છે. જો કે આ દરમિયાન માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને દુનિયાના મોટા ...
11
12
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલોમાં બેડ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની અછતની સ્થિતિ માંડ નિયંત્રણમાં આવી રહી છે ત્યાં હવે વેક્સિનેશન પ્રોગ્રામમાં બબાલો શરૂ થઈ છે. ગુરૂવારે શહેરના 40થી ...
12
13
કહેવાયું છે કે કાળા માથાનો માનવી જો ધારી લે તો કશું જ અસંભવ નથી હોતું. અસંભવને સંભવ બનાવતી અને તબીબોની હિંમત માટે દાદ માગી લે તેવી એક ઘટના અમદાવાદ સિવિલમાં બની છે જેમાં ડોક્ટર્સની ટીમ્સે માત્ર બે દિવસની કોવિડ-૧૯ પોઝિટિવ બાળકી ઉપર ટ્રેકિઓ-ઇસોફૅગલ ...
13
14
રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે. ત્યારે સુગર ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસ ફંગસનું જોખમ વધ્યું છે. આ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓનું પ્રમાણ પણ રાજ્યમાં ચિંતાનું કારણ બન્યું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી ...
14
15
વેક્સિનેશન માં એક નવી જ પહેલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજની આર. ડી. વારસાણી સ્કુલના મેદાનમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારે સમગ્ર રાજ્યમાં પહેલી મે થી ૧૮ વર્ષથી વધુ ઉમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું છે. ...
15
16
શું સરકાર આંકડા છુપાવી રહી છે? પ્રજાના મનમાં પ્રશ્ન... ગુજરાતના સમાચાર પત્રો શ્રદ્ધાંજલિથી ઉભરાયા
16
17
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19 ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ...
17
18
પશ્ચિમ રેલ્વે દ્વારા પૂરતા મુસાફરો ન હોવાને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનોને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે તથા કેટલીક ટ્રેનો ની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ દિપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિસ્તૃત ...
18
19
હાલમાં આપણે કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે તે આપણાં સૌ માટે એક પડકારજનક સમય છે. આશાનો સંદેશ ફેલાવવા માટે કેલોરેક્સ ગ્રૂપે સોશિયલ મીડિયા પર #PrayerOfHope નામનું એક ત્રણ દિવસનું અભિયાન લૉન્ચ કર્યું હતું અને સંચાલિત ધર્યું હતું.
19