Regional Gujarat News 613

બુધવાર, 1 એપ્રિલ 2026
0

આજથી અમદાવાદથી હાવડા વચ્ચે વન-વે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડશે

ગુરુવાર,મે 6, 2021
0
1
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ફાયર સેફ્ટી- અગ્નિ શમનના અધિકારીઓને કોરોના સંક્રમણની આ સ્થિતિમાં રાજ્યની હોસ્પિટલોમાં આગની આકસ્મિક ઘટનાઓ બને તો તેની સામે તકેદારીના પગલા તથા લેવાની થતી કાળજી અને બચાવ રાહત ...
1
2
દેશભરમાં કોરોનાથી દરરોજ સાડા 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. તો બીજી તરફ 3 હજારથી વધુ લોકોના જીવ ગુમાવી રહ્યા છે. આ ડરામણા ચિત્ર બાદ પણ લોકોના મનમાં ડર નથી. લોકો બિંદાસ કોરોનાના નિયમોને નેવે મૂકી પોતાની મનમાની કરી રહ્યા છે.
2
3
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કહેર વરસાવી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસની કમી પછી એક વાર ફરીથી કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે અત્યાર સુધી બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક દિવસમાં બુધવારે 4.12 લાખથી ...
3
4
કોરોનાની બીજી લહેરે આખા દેશમાં ભારે તબાહી કરી છે. જે દેશે કોરોનાની પહેલી લહેર પર જીત મેળવી હતી, બીજી લહેરની સુનામીએ તેને ઘૂંટણિયે લાવી દીધો છે. હોસ્પિટલમાં બેડ ફુલ, દર્દીઓ માટે ઓક્સીજન નથી અને સમયસર એંબુલેંસ મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. પણ આ પહાડ જેવા ...
4
4
5
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
5
6
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહેલા પર કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે 12,955 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 12,995 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ...
6
7
મોદી સરકાર (Modi Government)એ ખેડૂતોને ફાયદો આપવા માટે અનેક યોજનાઓ (Scheme for Farmers) શરૂ કરવામાં આવી છે. પણ તેમા બે એવી યોજનાઓ છે જે ખેડૂતોને વચ્ચે ખૂબ જાણીતી છે અને દરેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ યોજનાઓ છે પીએમ ખેડૂત સમ્માન નિધિ ...
7
8
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કહેર વચ્ચે હવે ત્રીજી લહેરની તૈયારી શરૂ થઈ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના વિજય રાઘવને કહ્યુ છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પણ એ નહોતી ખબર કે આ ક્યારે આવશે. તેમણે એ પણ કહ્યુ કે ...
8
8
9
કોરોના સંક્રમણ કાળ દરમિયાન મેડિકલ સ્ટાફની અછત જણાતા સરકારે તબીબોને આકર્ષવા માટે નવા પગારની જાહેરાત કરી છે. સુરત કોર્પોરેશનમાં જુના કોન્ટ્રાક્ટ ઉપર લીધેલા ડોક્ટરોને માત્ર રૂ. 60,000 હજાર વેતન આપવા આવી રહ્યું છે
9
10
કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. હમેશા એમ કહેવાય છે કે ‘માં સે બઢાં કોઈ યોદ્ધા નહી હોતા’ અને આ ઉકિતને અનેક ...
10
11
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા પેન્ડામિક સમય દરમિયાન અનેક પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ નકલી સેનેટાઈઝરના ટેસ્ટિંગ બાબતે ગ્રેજ્યુટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) કાર્યરત રહી છે. તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ...
11
12
દર્દીઓની સેવાને પોતાનો મુખ્ય ધ્યેય બનાવનારા ફ્લોરેન્સ નાઇટિંગલનું અનુકરણ કરી દર્દીઓની સેવામાં જ પોતાનું સુખ જોનારા અનેક આરોગ્યકર્મીઓના દાખલા આપણી સામે છે. ત્યારે આણંદના સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત નર્સ અંજલીબેન પરમાર પણ આવું જ ...
12
13
વર્તમાન કોરોનાના કપરા કાળમાં અન્ય તકેદારીઓની સાથે સૌથી પ્રાથમિક અને મુખ્ય જરૂરિયાત છે SMSના મંત્રને અનુસરવાની. SMS એટલે S-સોશિયલડિસ્ટન્સ, M-માસ્ક, S-સેનિટાઇઝેશન. હાલની પરિસ્થિતિમાં કોવિડ-19 થીબચવા માટેના અન્ય ઉપાયોમાં આ મુખ્ય ઉપાય છે, જેનું દરેક ...
13
14
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ લીધો છે. ધોરણ 10મે થી 25 મે સુધી યોજાવવાની હતી પરંતુ કોરોનાની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની ...
14
15
આ નવો કોરોના એકદમ ખતરનાક છે. એક પછી એકને પોતાની ચપેટમાં લેતો જાય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચિતાઓ નિકળી રહી છે. ઘણી જગ્યાએ કબ્રસ્તાનની સ્થિતિ એવી છે કે ચિતાઓ પર લાશ અને લાશ ઉપરાઉપર રાખીને સળગાવવાની નોબત આવી ગઇ છે. દરરોજ હજારો ઘરમાં માતમ પસરી રહ્યો ...
15
16
ગુજરાતમાં કોરોના મહામારીમાં દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે કાળા બજારી કરતા તક સાધુઓ વધી ગયાં છે. માનવતાને નેવે મુકીને તેઓ મજબુર લોકો પાસેથી ઉંચી કિંમત વસુલી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શનનું કાળા બજાર કરતો ...
16
17
કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ હાલની સ્થિતિમાં મદદરૂપ થવા માટે અલગ પ્રકારે આગળ આવી રહી છે. નિસ્વાર્થ પણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલના કોરોના વોરિયર્સને સહાયરૂપ બની રહી છે. ત્યારે દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અન્ય ...
17
18
જાન હૈ તો જહાન હૈ.. આ કહેવત તમે સૌએ અનેકવાર સાંભળી હશે. તેનો અર્થ છે કે આપણુ શરીર રોગમુક્ત છે તો દુનિયાના બધા સુખ તમારી પાસે છે. શરીર અસ્વસ્થ થતા આપણે કોઈપણ કામ કરી શકતા નથી. લક્ષ્યને મેળવવા માટે આપણે આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જરૂર છે. ચાણક્ય ...
18
19
'શિક્ષક કભી સાધારણ નહી હોતા' આ પંક્તિ યથાર્થ થાય છે. કારણ કે જ્યારે પણ કોઇ પણ મહામારી હોય કે પછી વસ્તીગણતરી જેવા કામો હાથ ધરવામાં આવે છે. ત્યારે શિક્ષકોની મદદ જરૂરી બની જાય છે. છેલ્લા એક વર્ષથી દેશ-દુનિયા સહિત ગુજરાતમાં આ મહામારીએ આતંક મચાવ્યો છે. ...
19