0
મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા
શુક્રવાર,જૂન 21, 2019
0
1
ગુજરાતનું પ્રસિદ્ધ બહુચરાજીમાં રૂ. આઠ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર માતાજીના મંદિરના બાંધકામમાં વપરાયેલો સફેદ આરસપહાણનો પથ્થર કાળો પડી ગયો હોઈ જે અંગે ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાનને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માટે રજૂઆત ...
1
2
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની રાજ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યમાં કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વસ્થ તન-સ્વસ્થ મન ...
2
3
બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રાત્રીના સમયે એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે
3
4
આજે વિશ્વના 117 દેશ સાથે વડોદરા શહેર-જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ સાધના કરી હતી. આ સાથે શહેર-જિલ્લામાં 1800 જગ્યાએ યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
4
5
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ ...
5
6
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેટલાક સંજોગોના આધારે હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે. આ સિવાય અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ ...
6
7
Yoga Day - મુખ્યમંત્રી રૂપાણી સહિત ગુજરાતમાં અનેક લોકોએ કર્યા યોગ.. જુઓ ફોટા
7
8
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ ૬૮ મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, ...
8
9
છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન/રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે ગુરૂવારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવાની ...
9
10
અમદાવાદ શહેરના જિલ્લાશિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને આદેશ કર્યો
નિયમનું ઉલ્લંઘન થશે તો શાળા સંચાલકો રહેશે જવાબદાર
કર્મચારી - વિદ્યાર્થીને વાહન સાથે હેલ્મેટ હોય તો જ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ આપવા આદેશ
નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 500નો ...
10
11
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઔદ્યોગિક–આર્થિક વિકાસને વેગ આપતાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે માઇનીંગ (ખનીજ) સેકટરને પણ ઊદ્યોગનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૯-૧-૧૯ના ઠરાવથી પ્રોસેસીંગ ઓફ માઈનીંગ એકટીવીટીઝને ...
11
12
અમદાવાદમાં ફરી એક વખત ભેદી બ્લાસ્ટ થયો છે. શહેર ના ઈસનપુર વિસ્તાર માં આવેલા સહયોગ એસ્ટેટ મા આજે મજૂરો કાટમાળ હટવાનું કામ કરતા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે મજૂરો ના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
12
13
રાજકોટની બીટી સવાણી હોસ્પિટલમાંથી એક યુવકના હાર્ટને સવારે હવાઇ માર્ગે સ્પેશિયલ પ્લેનમાં સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. તેના માટે હોસ્પિટલના સર્જન, ડોક્ટર્સ, અને મેડિકલ વાન દ્વારા બીટી સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી અને ...
13
14
ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23થી 24 જૂને સત્તાવાર રીતે રાજ્યમાં વરસાદનું આગમન થઇ જશે. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાની અસરને પગલે પહેલા દહેશત હતી કે વરસાદ થોડો પાછળ જઇ શકે છે. વાયુ વાવાઝોડું જ્યારથી સક્રિય બન્યું હતું ત્યારથી જ હવામાન ...
14
15
21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની સમગ્ર વર્લ્ડમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના સીએમ રૂપાણીએ 21મીના રોજ કેવડીયા ખાતે સ્ટેસ્યૂ ઓફ યુનિટી પાસે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેઓ ત્યાં યોગ કરશે અને સાથે આ કાર્યક્રમમાં સાધૂ-સંતો પણ હાજર ...
15
16
ગુજરાતમાં સુરતની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈ સરકાર સફાળી જાગી હતી ત્યારે ગુજરાતમાં ૨૦૧૭-૨૦૧૮માં આગના લગભગ ૭૩૩૦ બનાવ બન્યાં હોવાનું સામે આવ્યું હતું, જેમાં સૌથી વધુ આગના બનાવો ફાયર કોલ મુજબ ૨૧૨૩ જેટલા અમદાવાદ શહેરમાં બન્યા હતા. ૨૦૧૭-૧૮માં અમદાવાદમાં ...
16
17
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૮ના બીજા સત્ર પછી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવાનું શરૂ કર્યું હતું. ઓનલાઇન હાજરીની સિસ્ટમમાં રાજ્યના ૩૦૦ જેટલા ગુલ્લીબાજ શિક્ષકો ઝપટમાં આવ્યા હતા. આ શિક્ષકોની ૮૦ ટકા કરતા વધુ ગેરહાજરી ...
17
18
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1990ના જોમજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટાકરવામાં આવી છે. જામનગરની સેશન્સ કોર્ટે ભટ્ટને સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટના જજ ડી એમ વ્યાસે હત્યાના ગુનામાં સંજીવ ભટ્ટ તેમજ કોન્સ્ટેબલ ...
18
19
21જૂન- વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ઘેંટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડ યોગ દિવસે હાજર રહેશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મથકમાં યોગ દિવસની ઉજવણી ...
19