0
વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારવા કોંગ્રેસનો ઈન્કાર
મંગળવાર,મે 28, 2019
0
1
લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં કોંગ્રેસની હાર પછી પરેશ ધાનાણીએ વિપક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે
1
2
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસે પુરજોશમાં તૈયારીઓ હાથ ઘરી છે. તેની સાથે સાથે ત્રાસવાદી હૂમલાઓ મુદ્દે ગુજરાતમાં આઈબી દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ વખતની રથયાત્રામાં પોલીસ કમિશનરે રથયાત્રાની તૈયારીઓ ...
2
3
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની શક્યતાઓ સુત્રો તરફથી જાણવા મળી છે. મંત્રી પરબત પટેલે રાજીનામું આપતા ખાલી પડેલા મંત્રીપદ ભરવાની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં
3
4
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઇને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યોએ આજે શપથ લીધા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા Gujarat samachar
4
5
સુરત આંગકાંડ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો આ સંદર્ભે આજે સચિવ મુકેશ પુરીએ આગ કેવી રીતે લાગી, આટલા બધા લોકોના મોત પાછળ કોની જવાબદારી, તંત્ર દ્વારા સમયસર પગલા ભરવામાં આવ્યા હતા કે નહી, તથા આવી ...
5
6
મોસમ અપડેટ-જાણો કેટલી ગરમી પડી રહી છે ગુજરાતમાં... Weather news
6
7
સુરતમાં ફરીવાર એક દુર્ઘટનાઃ નવનિર્મિત કોમ્પ્લેક્ષમાં માટીની ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દબાયા, એકનું મોત
7
8
Gujarat samachar
સુરતમાં હાર્દિક ઉપવાસ પર બેસે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી
8
9
સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા
9
10
રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારને ઓછી લીડ મળવાનો મુદ્દો હાલમાં ચોરેને ચોટે ચર્ચાઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રી બનેલા કુંવરજી બાવળીયા અને ભરત બોગરા વચ્ચે શાબ્દિક ચર્ચાઓએ રાજકારણમાં ભારે ઉથલપાથલ ...
10
11
સુરત: અસલી હીરો, પોતાનો જીવ જોખમમાં મૂકી, "કેતન" એ બાળકોના જીવ બચાવ્યા Ketan
11
12
મોદીની જીતથી ખુશ થયું પેટ્રોલ પંપનો માલિક, લોકોએ મફતમાં વહેંચી રહ્યા સીએનજી
12
13
સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ચોથે માળેથી કૂદી પડેલા અને આગમાં લપેટાઈને મૃત્યુ પામેલા 19 વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોતના બનાવને પગલે વડોદરા શહેરના ખાનગી ટ્યૂશન ક્લાસીસની ફાયરસેફ્ટી તપાસવા ફાયર બ્રિગેડ દ્વારા આજે સવારથી ઝુંબેશ શરૂ કરવામાં ...
13
14
તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં 20 બાળકના મોત માટે જવાબદાર ટયુશન કલાસના સંચાલકની શનિવારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.જયારે બે બિલ્ડર ફરાર હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.આ બિલ્ડીંગમાં ફાયર સેફટીના કોઇ સાધન નહોતા અને ...
14
15
સૂરત. ડાયમંડ સિટીના નામથી મશહૂર સૂરતના સરથના વિસ્તારમાં એક વ્યવસ્તાયિક બિલ્ડિંગના ત્રીજા માળ પર ચાલી રહેલ કોચિંગ સેંટરની અંદર લાગેલી ભીષણ આગમાં 16 છોકરીઓ સહિત 20 વિદ્યાર્થીઓ બળીને ખાખ થઈ ગયા. વિનાશકારી આગથી બચવા માટે લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ત્રીજા ...
15
16
સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલ ભયંકર અગ્નિકાંડમાં એક વ્યક્તિએ પોતાની દિલેરીથી 7 બાળકો અને સ્ટાફનો જીવ બચાવી લીધો. આ કોશિશમાં તેમના માથા પર વાગી ગયુ. તેમના ઈલાજ માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ...
16
17
Gujarat Board GSEB Result 2019: ગુજરાત સ્કુલ એજ્યુકેશન બોર્ડ 25 મે ના રોજ બારમા ધોરણના આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમના પરિણામો જાહેર કરશે. આ પરિણામોને તમે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જઈને જોઈ શકશો. આ પરિણામ શનિવાર 25 મે ના રોજ સવારે 8 ...
17
18
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. સુરતની આગની ઘટનાના પડઘા છેક ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં છે. આ ...
18
19
સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં કુલ 21 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. આ 21 વિદ્યાર્થીઓનાં મોતથી ભલભલા કઠણ હ્રદયનાં લોકોનાં હૈયા પણ કંપી ગયા છે. તો એક સાથે 21 ઘરોમાં માતમ છવાયો છે જ્યારે અન્ય લગભગ 19 ...
19