Religion 140

ગુરુવાર, 9 એપ્રિલ 2026
0

Mauni Amavasya 2023: મૌની અમાવસ્યાના દિવસે કરો રાશિ મુજબ દાન, મળશે મનપસંદ વરદાન

શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
0
1
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસનુ વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 27 ઓગ્સ્ટના રોજ આવી રહી છે. શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે. જ્યોતિષમાં શનિ દોષ, સાઢેસાતી કે ઢૈય્યા પીડિત જાતકો માટે શનિ અમાવસ્યાનો દિવસ ...
1
2
Pradosh Vrat 2023: આ વખતે પ્રદોષ વ્રત 19 જાન્યુઆરી, 2023 ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, ભોલેનાથ પ્રદોષ વ્રતનું પાલન કરનારાઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. પ્રદોષના દિવસે વ્રત રાખવાથી અને ...
2
3
Benefits of toe ring: ભારતમાં તમે વધારેપણુ મહિલાઓના પગમાં વિંછીયા પહેરતા જોયુ હશે. ચાંદીની વિંછિયા ધારણ કરવાથી મહિલાઓને ઘણા લાભ મળે છે. એવુ કહેવાય છે કે આ એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. જેનાથી અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર થાય છે
3
4
Tulsi ke Upay: હિન્દુ ધર્મમાં તુલસીનુ ખૂબ મહત્વ છે. જો જોવામાં આવે તો લગભગ બધા ઘરના આગણમાં તુલસીનો છોડ હોય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ રહે છે. શાસ્ત્રોમાં પણ આ છોડનુ ધાર્મિક મહત્વ ખૂબ બતાવ્યુ ...
4
4
5
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૂર્ય ભગવાનની ...
5
6
સૂર્ય ચાલીસાનુ પાઠ કરવાના છે આટલા મોટા ફાયદા, જાણશો તો તરત વાંચવા લાગશો
6
7
Makar Sankranti 2023 Daan and Puja Accoding to Rashi: પોષ મહિનામાં આ વખતે મકર સંક્રાતિનો તહેવાર રવિવાર 15 જાન્યુઆરી 2023 ના રોજ ઉજવાશે. સામાન્ય રીતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરીએ આવે છે, પણ આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરીએ રાત્રે 8 ...
7
8

ગુજરાતી મકર સંક્રાતિ સ્પેશલ જોક્સ

શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
ગુજરાતી મકર સંક્રાતિ સ્પેશલ જોક્સ
8
8
9
કનક બદન કુંડળ મકર, મુક્ત માલા અડગ, પદ્માસન સ્થિત ધ્યાવો, શંખ ચક્ર સળંગ।।
9
10
કોલંબિયામાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી હતી. ભારતના મારા પ્રથમ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદિત થઈ છું . અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ...
10
11
ગ્રહોના અધિપતિ ભગવાન સૂર્ય 14 જાન્યુઆરીએ રાત્રે 8.44 કલાકે ધનુરાશિની યાત્રા સમાપ્ત કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 13 ફેબ્રુઆરીના રોજ સવારે 9.44 કલાકે આ રાશિથી સંક્રમણ કરશે, ત્યારબાદ તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં તેમનો પ્રવેશ દરેક ...
11
12
Mangal Dosh જ્યોતિષીય માન્યતામાં મંગળનુ ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે જે જાતકની કુંડળીના 1, 4 હોય, 7 માં અને 12 માં વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ દોષ પણ કહેવામાં આવે છે
12
13
Makar Sankranti 2023 Date: ઉત્તરાયણ(મકર સંક્રાંતિ) હિન્દુઓનો સૌથી મુખ્ય તહેવરમાંથી એક છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનો તહેવાર ઉજવાય છે. મકરસંક્રાંતિને ખીચડીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અડદની દાળ અને ...
13
14

ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

મંગળવાર,જાન્યુઆરી 10, 2023
સૌરાષ્ટ્રે સોમનાથ મહાદેવ..."સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને
14
15
Upay Of Mangal Dosh Effects: મહિલા હોય કે પુરુષ બંને જ માંગલિક હોઈ શકે છે . કોઈ મહિલા કે પુરૂષના માંગલિક હોવાનો મતલબ હોય છે કે તેમની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ પ્રભાવી છે. વ્યક્તિની કુંડળીમાં જો મંગળ પ્રથમ, ચતુર્થ, અષ્ટમ કે દ્રાદશ ભાવમાં હોય છે ...
15
16
14 જાન્યુઆરી મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ ...
16
17
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુ:ખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને ...
17
18
મકર સંક્રાતિ પર ખિચડી ખાવાનુ ખૂબ મહત્વ (makar sankranti me khichdi ka mahatva) છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખિચડી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે જે શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહો સાથે જોડાયેલી હોય છે. પણ વિચારવાની વાત એ છે કે આ ...
18
19
દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા
19