0

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

રવિવાર,એપ્રિલ 20, 2025
0
1
Good Friday 2025: ગુડ ફ્રાઈડેનો દિવસ ભગવાન ઈસુના બલિદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે એ દિવસ હતો જ્યારે પ્રભુ ઈસુને સ્તંભ પર લટકાવવામાં આવ્યા હતા. ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરીને શોક વ્યક્ત કરે છે.
1
2
Good Friday 2025- ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ગુડ ફ્રાઇડે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર,
2
3
Palm Sunday પામ સન્ડે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ ખાસ છે. બાઇબલ અનુસાર, જ્યારે ઈસુ જેરુસલેમ પહોંચ્યા, ત્યારે લોકો હથેળીની ડાળીઓ લહેરાવતા તેમનું સ્વાગત કરવા ભેગા થયા.
3
4
Merry Christmas 2024 Wishes Cards in Gujarati: ઈસાઈ ધર્મની માન્યતા મુજબ યીશુ મસીહનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસને ક્રિસમસના રૂપમાં ઉજવાય છે. આ ખાસ દિવસ પર લોકો પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા સંદેશ પણ ...
4
4
5
ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓ માટે ખાસ ધાર્મિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, તેઓ ચર્ચમાં જાય છે, પ્રાર્થના કરે છે અને ઈસુ ખ્રિસ્તના પુનર્જન્મની ઉજવણી કરે છે
5
6
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે આમ જ હસતા રહો ગુડ ફ્રાઈડે
6
7
Good friday 2023- ગુડ ફ્રાઈડે જાણો આ દિવસનું મહત્વ અને શા માટે ઉજવાય છે ગુડ ફ્રાઈડેના દિવસે ખ્રિસ્તી ધર્મને માનનાર અનુયાયીઓ ગિરિજાઘર જઈને પ્રભુ ઈસુને આ પ્રકારે યાદ કરે છે
7
8
* ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી ખ્રિસ્તી ધર્મની કેટલીક માન્યતાઓ અનુસાર, ઇસ્ટર શબ્દ ઇસ્ટ્રા શબ્દ પરથી આવ્યો છે. ધાર્મિક નિષ્ણાંતો પાસેથી મળેલી માહિતી અનુસાર
8
8
9
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ...
9
10
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની(મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે ખ્રિસ્તીઓ ''ઇસ્ટર"ના દિવસે શું ઉજવે છે ? -
10
11
Good Friday 2022: 'ગુડ ફ્રાઈડે' મતલબ ઈસા મસીહનો બલિદાન દિવસ
11
12
Good Friday Wishes- ગુડ ફ્રાઈડે પર મોકલો આ સુંદર સંદેશ
12
13
Good Friday ગુડ ફ્રાઈડે પર શું કરવામાં આવે છે
13
14
આવો જાણીએ ક્રિસમસ ટ્રીની અજાણી વાતો!!
14
15
ઈસુના જન્મનો આનંદ ઉજવ્યાના થોડાક જ દિવસો બાદ ખ્રિસ્તીઓ તપસ્યા, પ્રાયશ્ચિત અને ઉપવાસનો સમય ઉજવે છે. આ સમય જે 'એશ વેડનસ્ડે' થી શરૂ થઈને 'ગુડ ફ્રાઈડે' ના દિવસે પુર્ણ થઈ જાય છે જેને 'લેટ' કહેવાય છે.
15
16
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો છે.
16
17
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. શાસ્ત્રોક્ત રીતે ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા. ઈસ્ટર...
17
18
વિશ્વના મહાન ધર્મોમાં ખ્રિસ્તી ધર્મનું એક આગવું સ્થાન છે. આ ધર્મના સ્થાપક ઈશુ ખ્રિસ્તના જન્મના સંદર્ભમાં ૨૫મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવેછે. સામાન્ય રીતે નાતાલ પર્વની ઉજવણી લોકો આનંદ પ્રમોદ કરી, ભાવતા ભોજનની ફિસ્ટ કરી, ...
18
19
નાતાલની દુનિયાભરમાં જબરજસ્ત ઉજવણી થાય છે. દુનિયામાં સૌથી વધુ મોટી સંખ્યા ખ્રિસ્તીઓની હોવાથી તથા તેઓ આ તહેવાર એકદમ ગંજાવર સ્તરે મનાવતા હોવાથી નાતાલ દેશ, ભાષા, ધર્મની સીમાઓને ઓળંગી એક સર્વવ્યાપી સામાન્ય ઉત્સવ બની ગયો છે. ભારત સહિતના કેટલાક દેશોમાં ...
19
20

શાંતિ કેવી રીતે મળશે?

બુધવાર,ફેબ્રુઆરી 17, 2016
1. તુ તારી ઈચ્છાની અપેક્ષા બીજાઓની ઈચ્છા પુર્ણ કરવા માટે અભ્યાસ કર. 2. વધારેની ઉપેક્ષાએ થોડાથી જ સંતુષ્ટ થવાનું શીખો. 3. હંમેશા નાના સ્થાનની શોધ કરીને નાના બનો. 4. હંમેશા આ ઈચ્છા અને પ્રાર્થના કરો કે 'પ્રભુની ઈચ્છા મારા દ્વારા પુર્ણ થાય'.
20
21
પ્રેમ, કરૂણા અને સેવા જેવા પવિત્ર સંદેશનો પ્રચાર કરનાર ઈસુ મસીહાએ પીડિત માનવતાના ઉદ્ધાર માટે કાંટાથી ભરેલા સલીબ પર ચઢીને પોતાનો જીવ આપ્યો હતો અને મનુષ્યોને જીવનમાં આવતા દુ:ખોને સકારાત્મક રૂપમાં લઈને જીવન જીવતાં શીખવાડ્યું હતું.
21
22
ગુડ ફ્રાઈડેના દિવસે જ ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવી દેવાય હતાં તેથી આ દિવસને તેમના મૃત્યુના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. ખાસ કરીને તેમની તે પ્રાર્થનાને યાદ કરવામાં આવે છે જેમાં તેમણે પોતાની પર અપરાધ કરનાર લોકો માટે ઈશ્વર પાસે ક્ષમા માંગી હતી.
22
23

અપરાધીને ક્ષમા કરો

સોમવાર,મે 11, 2009
પતરસે પુછ્યું - હે પ્રભુ, જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ? શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ? પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ? સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.
23
24
આકાશની ચકલીને જુઓ. તે કંઈ વાવતી નથી, કાપતી નથી કે પછી કંઈ ખાતામાં પણ રાખતી નથી. તે છતાં પણ સ્વર્ગમાં રહેનાર તમારા પિતા તેમને ખવડાવે છે ને. શું તમારૂ મુલ્ય તેનાથી કંઈ થોડુક પણ વધું નથી?
24
25
જમણી બાજુવાળાઓને તે કહેશે- 'તમે મોટા ભાગ્યવાન છો. પ્રભુનું રાજ્ય તમારા માટે છે, એટલા માટે કે હું ભુખ્યો હતો તો તે મને ખાવાનું આપ્યું. તરસ્યો હતો તો મને પાણી આપ્યું, પરદેશી હતો તો મને ઘરમાં રહેવા માટે જગ્યા આપી. પહેરવા માટે કપડાં ન હતાં
25
26

ઈસુ અને સિમોન

બુધવાર,એપ્રિલ 29, 2009
એક દિવસ ઈસુ ગેનેસરેતના તળાવની પાસે હતાં. લોકો તેમનું પ્રવચન સાંભળવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. તે વખતે તેમણે તળાવને કિનારે ઉભેલી બે નાવને જોઈ. માછીમારી તે વખતે નાવ પરથી ઉતરીને પોતાની ઝાળ ધોઈ રહ્યાં હતાં. ઈસુ સિમોનની નાવ
26
27
અપધર્મ તે ઈશ્વર પ્રકાશિત સત્યની સ્વીકૃતિ છે જે એક સ્નાન સંસ્કાર પ્રાપ્ત રોમન કેથલિક કલીસિયાનો સભ્ય હતો. કલિસિયાના આખા ઈતિહાસ દરમિયાન કોઈને કોઈ પ્રકારનો અપધર્મ હતો. લગભગ 20મી સદીની શરૂઆતમાં 'આધુનિકતાવાદ' કલીસિયામાં
27
28

...અને અંજીરનું ઝાડ સુકાઈ ગયું

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
એક વખત સવારે પાછા ફરતી વખતે ઈસુને ભુખ લાગી હતી. તે રસ્તાને કિનારે અંજીરનું ઝાડ જોઈને તેની પાસે ગયાં. તેમને તેની અંદર પાંદડાઓ સિવાય બીજુ કંઈ પણ ન દેખાયું અને કહ્યું કે તારી અંદર ફરીથી ક્યારેય પણ ફળ નહિ લાગે. અને તે જ ક્ષણે અંજીરનું ઝાડ સુકાઈ ગયું.
28
29
જ્યારે તેઓ કફરનાહુમ આવ્યાં હતાં ત્યારે મંદિરનો કર ઉઘરાવનારાઓએ પેત્રુસની પાસે આવીને પુછ્યું કે શું તમારા ગુરૂ મંદિરનો કર નથી આપતાં? તો તેમણે જવાબ આપ્યો કે આપે છે. જ્યારે પેત્રુસ ઘરે પહોચ્યાં ત્યારે તેઓ કંઈ પણ કહે તે પહેલાં જ ઈસુએ...
29
30

ઈસુ સમુદ્ર પર ચલતાં હતાં...

મંગળવાર,ડિસેમ્બર 23, 2008
ઈસુએ પોતાના શિષ્યોને આદેશ કર્યો કે તમે નાવ પર ચઢીને મારા પહેલાં વેથસાઈદા ચાલ્યાં જાવ એટલામાં હુ લોકોને વિદાય કરી દઈશ. ઈસુ લોકોને વિદાય કરીને પહાડી પર પ્રાર્થના કરવા માટે ચાલ્યાં ગયાં. સાંજ પડી ગઈ હતી..
30
31

ઈસુના ચમત્કારો

બુધવાર,ડિસેમ્બર 3, 2008
ઈસુ પોતાના શિષ્યોની સાથે એક નાવ પર સવાર થઈને બેથસાઈદા નગર તરફ એક નિર્જન જગ્યાએ ચાલી નીકળ્યાં. પરંતુ જ્યારે લોકોએ તેમને જતાં જોયા તો તેઓ સમજી ન શક્યાં કે તેઓ ક્યાં જઈ રહ્યાં છે. તે નગરમાંથી નીકળીને ચાલતાં જ તેમના...
31
32

તોફાનને શાંત કર્યું

બુધવાર,નવેમ્બર 26, 2008
ઈસુ નાવ પર સવાર થઈ ગયાં અને તેમના શિષ્યો પણ તેમની સાથે ચાલે નીકળ્યાં. તે સમયે સમુદ્રની અંદર અચનાક એટલું બધું જોરદાર તોફાન આવ્યું કે નાવ લહેરોને લીધે ઢંકાઈ રહી હતી. પરંતુ ઈસુ આરામથી સુઈ રહ્યાં હતાં. તેમના શિષ્યોએ...
32