0
વધતી પૂજન સામગ્રીનો કરો આ રીતે પ્રયોગ , મેળવો સુખ સમૃદ્ધિ અને વૈભવ
રવિવાર,સપ્ટેમ્બર 24, 2017
0
1
રવિવાર,સપ્ટેમ્બર 24, 2017
નવરાત્રીમાં ના કરશો આ ભૂલ - Dont do this in Navratri
1
2
શનિવાર,સપ્ટેમ્બર 23, 2017
#Navratri આ 9 વસ્તુઓથી 9 દિવસ સુધી કરો માં દુર્ગાની પૂજા....
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2017
ઓક્ટોબર મહિનામાં આવતી શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા પહેલા જ દેશભરના ઘણા રાજ્યોમા તેને લગતી તૈયારીઓ જોવા મળે છે. આ વખતના શારદીય નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 1 ઓક્ટોબરથી શરૂ ...
3
4
સોમવાર,સપ્ટેમ્બર 18, 2017
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો દરેક ખૂણો વાસ્તુ રહિત હોવો જોઈએ. જો આવુ નથી હોતુ તો ઘરમાં હંમેશા કોઈને કોઈ મુસીબત આવતી રહે છે. ઘરના દરેક સ્થાનની સાથે મંદિરનુ પણ વાસ્તુ ખૂબ મહત્વનુ છે.
ઘરમાં મંદિરની દિશા તેનુ સ્થાન મૂર્તિયો મુકવાની યોગ્ય રીત.. કંઈ વસ્તુ ...
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2017
- લોખંડના પાત્રમાં પાણી,ખાંડ, ઘી અને દૂધનુ મિશ્રણ બનાવી પીપળાના વૃક્ષની જડમાં અર્પિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
- કાચી ધાણીના તેલથી દીવો પ્રગટાવો તેમા લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. બધા વિધ્નોનો નાશ થશે અને ધન પ્રાપ્તિના સાધન બનવા ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 11, 2017
ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહી રાધેમાં પોતાને દેવીના સ્વરૂપ જણાવતી રાધેમાંને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન જારી કરી દીધા છે . 14 અગસ્તના દિવસે રાધેમાંથી પૂછપરછ કરાશે .
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2017
શંખ ભારતીય ધાર્મિક માન્યતાઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. સમુદ્રમાં સીપના માધ્યમથી મળનારો શંખ અનેક આકારના હોય છે. જેનો તેના આકાર ધ્વનિ વગેરે માધ્યમથી જુદુ જુદુ મહત્વ હોય છે. શંખ ધ્વનિનો ઉલ્લેખ અને મહત્વ મહાભારત કાળમાં પણ મળે છે. એવુ કહેવાય છે કે રોજ શંખ ...
7
8
સવારે ઉઠતા જ પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે આ કામથી મહાલક્ષ્મી , સરસ્વતીના સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે.
8
9
સનાતન ધર્મમાં ગણપતિજીન આદિદેવ માનવામાં આવે છે અને પ્રથમ પૂજનીય છે. ગણેશ પૂજા વગર કોઈપણ મંગલ કાર્ય શરૂ થતુ નથી. તેની પૂજા વગર કાર્ય શરૂ કરવાથી વિધ્નો આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પા મોરિયા ના જયકારના ગુંજનની ધૂમ રહે છે. ગણપતિ ...
9
10
હિન્દુ ધર્મમાં શિવલિંગ અને તેના પર જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણના મહિનમાં તો શિવ ભક્ત ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પાણી ચઢાવવામાં આવે છે.
અનેક મંદિરોમાં શિવલિંગ પર કળશ પણ લાગેલો હોય છે જેમાંથી સતત 24 કલાક જળના ટીપા પડતા રહે છે. ઘણા ...
10
11
પૂજન વિધિ- શાસ્ત્રમુજબ મહાલક્ષ્મી વ્રત 16 દિવસો સુધી હાથી પર વિરાજિત લક્ષ્મીની સ્થાપના પ્રદોષમાં કરવી. આ વ્રત ભાદરવા શુકલ અષ્ટમીથી શરૂ થશે અને તેનો સમાપન આશ્વિન કૃષ્ણ અષ્ટમીના દિવસે થશે. રાધાઅષ્ટમીથી કાલાષ્ટમી સુધી ચાલતું ગજલક્ષ્મી મહાપર્વ સૂર્યથી ...
11
12
બ્રહ્મવૈયર્ત પુરાણમાં પૂજા પાઠ સાથે સંબંધિત 8 એવી વસ્તુઓ બતાવી છે જેને સીધી જમીન પર ન મુકવી જોઈએ. બ્રહ્મવૈયર્તપુરાણ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણમાં ચાર ખંડ છે. પ્રથમ ખંડ બ્રહ્મ ખંડ છે બીજો પ્રકૃતિ ખંડ છે ત્રીજો ગણપતિ ખંડ છે અને ચોથો શ્રીકૃષ્ણ જન્મ ખંડ ...
12
13
પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બગડેલા કામ બનવા માંડશે. આ ...
13
14
ભગવાન ગણેશ આદિદેવ ગણાય છે એમનો પૂજન કરવાથી ધન-ધાન્ય વધે છે. જ્યોતિષીય રાશિ મુજબ ભગવાન ગણેશનો પૂજન અને આરાધના કરવાથી બધા પ્રકારની સમસ્યાઓ જેવી રોગ,
14
15
VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો
15
16
કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ ઉજવાવામાં આવે છે. કેવડાત્રીજનુ વ્રત પતિની લાંબી આયુ માટે મહિલાઓ રાખે છે. ઉત્તર ભારતમાં આ વ્રત કુંવારી યુવતીઓ પણ કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે શિવ જીને પતિના રૂપમાં મેળવવા માટે આ વ્રતને પાર્વતીજીએ લગ્ન પહેલા કર્યુ ...
16
17
હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ ,ક્લેશ ,અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય ,સફળતા અને ...
17
18
ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે. એવુ કહેવાય છે કે પાર્વતી માતાએ ભગવાન શિવને મેળવવા ...
18
19
સનાતન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનો ધાર્મિક સંસ્કારો અને શુભ અવસરો પર ઘણી બધી સામગ્રીઓને પ્રયોગમાં લાવે છે . જેનાથી દેવી--દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આમ તો બધી સામગ્રીઓનો પોતાનો મહત્વ છે પણ ઘી નો પોતાનો ખાસ સ્થાન છે. જુદા-જુદી રીતના ઘી બજારમાં સરળતાથી ...
19